શોધખોળ કરો

Actress : કેમ અભિનેત્રીઓ જાહેરમાં બિંદાસ્ત થઈ કરે છે બોલ્ડ સીન? જાણો કારણ

ઘણી વખત અભિનેત્રી સાથે આવું બન્યું છે જ્યારે તેના સહ-અભિનેતાઓ સીન કરતી વખતે થોડા વધુ પડતા ઈંટિમેટ થઈ જાય છે અને સીનની આડમાં પોતાની મર્યાદા ઓળંગી જાય છે. પરંતુ હવે ધીમે ધીમે સ્થિતિ બદલાઈ રહી છે.

Intimacy coordinator : બોલિવૂડમાં જ્યારે ફિલ્મો બને છે ત્યારે તેમાં ઘણીવાર સેક્સ સીન હોય છે, કિસિંગ સીન હોય છે. કેટલીક વખતે અભિનેત્રીઓ એ સીન કરવામાં કમ્ફર્ટેબલ હોતી નથી. ઘણી અભિનેત્રીઓએ આ વાતનો ખુલાસો કર્યો છે. એક તરફ જ્યાં સેટ પર મોટાભાગે પુરૂષો હોય છે, ત્યાં અભિનેત્રીઓ તેમની સામે આવી ભૂમિકા ભજવવામાં થોડો છોછ અનુભવે છે. ઘણી વખત અભિનેત્રી સાથે આવું બન્યું છે જ્યારે તેના સહ-અભિનેતાઓ સીન કરતી વખતે થોડા વધુ પડતા ઈંટિમેટ થઈ જાય છે અને સીનની આડમાં પોતાની મર્યાદા ઓળંગી જાય છે. પરંતુ હવે ધીમે ધીમે સ્થિતિ બદલાઈ રહી છે. 

હવે સમયની સાથે ટેક્નોલોજી પણ બદલાઈ રહી છે. હોલિવૂડ બાદ હવે બોલિવૂડમાં પણ ઈન્ટીમેટ કો-ઓર્ડિનેટર આવી ગયા છે. જેઓ આવી ભૂમિકાઓ કરતી વખતે કલાકારોમાં આધારસ્તંભ તરીકે કામ કરે છે. જેના કારણે હવે હિરોઈન બોલ્ડ સીન્સ આપવામાં ખચકાતી નથી.

શું હોય છે ઈન્ટીમસી કો-ઓર્ડિનેટરનું કામ?

જો આપણે સાદી ભાષામાં કહીએ તો ઈન્ટીમસી કોઓર્ડિનેટરનું કામ ફિલ્મના દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા વચ્ચેના સીનને લગતી તમામ બાબતોને અગાઉથી જ સ્થિતિ સ્પષ્ટ કરવાનું છે. જો ફિલ્મમાં કોઈ ઈન્ટીમેટ સીન હોય તો તે સીન શૂટ કરવાની જવાબદારી ઈન્ટીમસી કોઓર્ડિનેટરની હોય છે. આ બધામાં સૌથી મોટો નિયમ એ છે કે, અભિનેત્રીની સંમતિ અને ખાતરી કરવાની રહે છે કે તે સીન કરવા કન્ફર્ટેબલ છે કે નહીં. સૌથી પહેલા તેની શરૂઆત દીપિકા પાદુકોણની ફિલ્મ 'ગેહરાઈયા'થી થઈ હતી. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા વચ્ચેના ઈન્ટિમેટ સીન અને કિસિંગ સીન ઈન્ટિમસી કોઓર્ડિનેટર દ્વારા શૂટ કરવામાં આવ્યા હતા.

આસ્થા ખન્નાબની સૌથી પહેલી ઈન્ટીમસી કો-ઓર્ડિનેટર

જણાવી દઈએ કે આસ્થા ખન્ના ભારતની પ્રથમ ઈન્ટિમસી કોઓર્ડિનેટર બની ગઈ છે. ગહેરાઈયા બાદ તેણે નેટફ્લિક્સની સુપરહિટ શ્રેણી ક્લાસમાં આત્મીયતા સંયોજક તરીકે પણ કામ કર્યું છે. આ સિરીઝમાં આવા ઘણા સીન છે જે આસ્થાએ શૂટ કર્યા છે. જો કે આજે પણ બોલિવૂડમાં એવા ઘણા લોકો છે જેઓ ઈન્ટીમેસી કોઓર્ડિનેટર શબ્દથી વાકેફ નથી અથવા જાણ્યા પછી પણ તેને બહુ મહત્વ આપતા નથી. આસ્થાએ જણાવ્યું કે, સેટ પર ઈન્ટિમસી કોઓર્ડિનેટર હોવું શા માટે જરૂરી છે. અભિનેતાઓ તેને લઈને કન્ફર્ટેબલ અનુંભવે છે. આ સ્થિતિમાં તે કેમેરાની સામે વધુ સારું પ્રદર્શન કરે છે અને તેનાથી ફિલ્મને જ ફાયદો થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget