શોધખોળ કરો

અક્ષય કુમારને થયો કોરોના, Anant-Radhika ના લગ્નમાં નહીં થાય સામેલ 

સાઉથથી લઈને બોલિવૂડ સુધીના તમામ સેલેબ્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. જો કે, બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર અનંત-રાધિકાના આ શાહી લગ્નમાં હાજરી આપશે નહીં.

Anant-Radhika Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ કપલના આ શાહી લગ્નમાં દેશ-વિદેશની તમામ મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાઉથથી લઈને બોલિવૂડ સુધીના તમામ સેલેબ્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. જો કે, બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર અનંત-રાધિકાના આ શાહી લગ્નમાં હાજરી આપશે નહીં. ચાલો જાણીએ આનું કારણ શું છે?

અનંત-રાધિકાના લગ્નમાં કેમ નહીં હાજરી આપશે અક્ષય કુમાર ?

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર બોલિવૂડનો સુપરસ્ટાર છે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સરફિરા'ના પ્રમોશનમાં વ્યસ્ત હતો. આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ બધા વચ્ચે, અભિનેતા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાજરી આપે તેવી અપેક્ષા હતી. તમને જણાવી દઈએ કે વરરાજા અનંત પોતે અભિનેતાના ઘરે તેમને આમંત્રણ આપવા ગયા હતા. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે અક્ષય કુમાર  આ ઇવેન્ટમાં ભાગ નહીં લે. વાસ્તવમાં અભિનેતાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાને કારણે અક્ષય કુમાર હવે અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપશે નહીં.

ક્રૂ ટીમના ઘણા સભ્યોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો

એચટી સિટીના અહેવાલ મુજબ, પ્રોડક્શન હાઉસની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “અક્ષય કુમાર તેની તાજેતરની રિલીઝ સરફિરાનું પ્રમોશન કરી રહ્યો હતો, તે દરમિયાન તે અસ્વસ્થ લાગ્યો હતો, અને જ્યારે તેને કહેવામાં આવ્યું કે તેની પ્રમોશન ટીમના કેટલાક ક્રૂ સભ્યો કોવિડથી સંક્રમિત છે.  ત્યારે તેણે ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. અભિનેતાનો કોવિડ ટેસ્ટ શુક્રવારે સવારે પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તે હવે અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપી શકશે નહીં,  અનંત વ્યક્તિગત રીતે તેમને આમંત્રણ આપવા આવ્યો હતો.

ચોમાસાની શરૂઆતને કારણે કોવિડ -19 ફરી ઉભરી આવ્યો છે અને અક્ષય તેનાથી પ્રભાવિત ઘણા લોકોમાંનો એક છે.

અક્ષયની સરફિરા આજે રિલીઝ થઈ છે

અક્ષયની તાજેતરની રિલીઝ થયેલી સરફિરા વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 2020ની તમિલ ફિલ્મ સોરારઈ પોટરુની સત્તાવાર હિન્દી રિમેક છે. આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં પહોંચી છે. ફિલ્મ નિર્માતા સુધા કોંગારા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પરેશ રાવલ, રાધિકા મદન મહત્વની ભૂમિકામાં છે. તમિલ સુપરસ્ટાર સૂર્યા  ફિલ્મમાં ગેસ્ટ અપિયરન્સમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે
રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે
2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર
2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર
Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી
Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish |  હું તો બોલીશ | અનાજ સસ્તું કે સડેલું?Hun to Bolish |  હું તો બોલીશ | બુટલેગરોનો હવે વાગશે બૂચ?Ahmedabad News | 4 મહિના પહેલાં CM એ ઉદ્ઘાટન કરેલા પાલડી અંડરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યાSurat Incident | સુરતમાં મોટી દુર્ઘટના, મેટ્રોની કામગીરી સમયે મહાકાય ક્રેન પલટી જતા અફરાતફરી મચી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે
રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે
2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર
2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર
Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી
Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી
છોટાઉદેપુરમાં કોલકાતા જેવી ઘટના બનતા રહી ગઈ, સરકારી દવાખાનામાં નર્સ સામે જ એક પુરુષે પોતાનુ પેન્ટ ઉતારી....
છોટાઉદેપુરમાં કોલકાતા જેવી ઘટના બનતા રહી ગઈ, સરકારી દવાખાનામાં નર્સ સામે જ એક પુરુષે પોતાનુ પેન્ટ ઉતારી....
CJIની અપીલ બાદ એક્શનમાં ડોક્ટરો, AIIMS બાદ FAIMAએ પણ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી
CJIની અપીલ બાદ એક્શનમાં ડોક્ટરો, AIIMS બાદ FAIMAએ પણ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી
લીઝ કેટલા વર્ષની હોય છે? જાણો તે પછી તમારા ફ્લેટ પર કોનો માલિકી હક હોય છે
લીઝ કેટલા વર્ષની હોય છે? જાણો તે પછી તમારા ફ્લેટ પર કોનો માલિકી હક હોય છે
ભાભીએ દિયરને ચપ્પલે ચપ્પલે ધોઈ નાંખ્યો, કારણ જાણીને તમે માથું પકડી લેશો!
ભાભીએ દિયરને ચપ્પલે ચપ્પલે ધોઈ નાંખ્યો, કારણ જાણીને તમે માથું પકડી લેશો!
Embed widget