શોધખોળ કરો

Ankita Lokhande Father Demise: ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના પિતાનું નિધન

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક્ટ્રેસના પિતા શ્રીકાંત લોખંડેનું આજે મુંબઈમાં નિધન થયું છે.

Ankita Lokhande Father Death: ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક્ટ્રેસના પિતા શ્રીકાંત લોખંડેનું આજે મુંબઈમાં નિધન થયું છે. હાલમાં અંકિતાના પિતાના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.  અભિનેત્રીના પિતાના મૃતદેહને અંતિમ દર્શન માટે તેમના ઇન્ટરફેસ એપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 11 વાગ્યે ઓશિવરામાં કરવામાં આવશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita)

પિતાના અવસાનથી અંકિતા લોખંડે ભાંગી પડી

જણાવી દઈએ કે અંકિતા તેના પિતાની ખૂબ જ નજીક હતી. તે ઘણીવાર તેની સાથે તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હતી. અંકિતા તેના પિતાની વિદાયના દુઃખમાં સંપૂર્ણપણે ભાંગી ગઈ છે. રડવાથી તેની હાલત ખરાબ છે. હાલમાં પરિવારના તમામ સભ્યો આ દુઃખની ઘડીમાં એકબીજાની સંભાળ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અંકિતાના પિતા વ્યવસાયે બેંકર હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંકિતા લોખંડેના પિતાનું 12 ઓગસ્ટ, 2023ના રોજ સવારે નિધન થયું હતું. તેઓ 68 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. તેમના મૃત્યુનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે એટલે કે 13 ઓગસ્ટ 2023ના રોજ અંકિતાના પિતાના ઓશિવરામાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જો કે, અંકિતા કે તેના પતિ વિકી જૈન અથવા તેના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અંકિતા એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે

જણાવી દઈએ કે અંકિતાએ એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2009માં એકતા કપૂરની સીરિયલ પવિત્ર રિશ્તાથી કરી હતી. આ શોમાં તે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. અર્ચનાની ભૂમિકાએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી. આ પછી અંકિતાએ કોમેડી સર્કસ, એક થી નાયકા અને ઝલક દિખલા જા સહિતના ઘણા શો કર્યા. અંકિતાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે કંગના રનૌત સાથેની ફિલ્મ મણિકર્ણિકાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે બાગી 3 માં પણ જોવા મળી હતી.

હાલમાં, અંકિતા લાંબા સમયથી સ્ક્રીનથી દૂર છે અને વિકી જૈન સાથે લગ્ન કરીને સુખી લગ્ન જીવન જીવી રહી છે. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના જીવન સાથે જોડાયેલ દરેક અપડેટ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
Embed widget