શોધખોળ કરો

શું અરબાઝ સાથેના છૂટાછેડા પહેલા જ મલાઈકા-અર્જુન કપૂરની લવ સ્ટોરી શરૂ થઈ ગઈ હતી? આ રીતે થયો ખુલાસો

malaika-arjun love story: વર્ષ 2017માં જ્યારે બોલિવૂડમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ મલાઈકા અરોરા અને અરબાઝ ખાને તેમના છૂટાછેડાની જાહેરાત કરી.

Malaika Arjun Love Story: વર્ષ 2017માં જ્યારે બોલિવૂડમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ મલાઈકા અરોરા અને અરબાઝ ખાને તેમના છૂટાછેડાની જાહેરાત કરી અને તેમને જાણનારા ચાહકો દંગ રહી ગયા. સરપ્રાઈઝ તો થવાનું જ હતું કારણ કે બંને 19 વર્ષનો સંબંધ તોડીને આગળ વધવા માંગતા હતા, તે પણ અલગ અલગ. આ સંબંધને તૂટતા બચાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તેમના દિલ પહેલેથી જ અલગ થઈ ગયા હતા. તો શું છૂટાછેડા પહેલા મલાઈકાના જીવનમાં કોઈ અન્ય વ્યક્તિ આવી હતી?

હવે મલાઈકા અર્જુન કપૂર પાછળ પાગલ છે
જ્યારે અરબાઝ અને મલાઈકાના છૂટાછેડા થયા, તેના થોડા મહિના પછી જ મલાઈકાની અર્જુન સાથેની નિકટતાની ચર્ચા થવા લાગી હતી. શરૂઆતમાં બંને પોતાના પ્રેમને છુપાવતા પણ જોવા મળ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે પ્રેમ ક્યારેય છુપાઈ શકતો નથી. ધીરે ધીરે, તેમના પ્રેમના સમાચાર મીડિયામાં પ્રકાશીત થવા લાગ્યા. એવું પણ કહેવાય છે કે અરબાઝને છૂટાછેડા આપતા પહેલા જ મલાઈકા અર્જુનને પસંદ કરવા લાગી હતી. અર્જુન સલમાનના ઘરે આવતો જતો હતો. તેના કારણે બંનેની  આંખો મળી ગઈ હતી. તે સમયે અરબાઝ સાથે મલાઈકાના સંબંધો પણ ખરાબ થઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરબાઝની ખરાબ આદતોને કારણે મલાઈકાએ છૂટાછેડા જેવો નિર્ણય લીધો હતો.

આ રીતે મલાઈકા-અર્જુનના પ્રેમનો ખુલાસો થયો 
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પહેલીવાર એક ફેશન શોમાં જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. આ શો દરમિયાન તેમની જે પ્રકારની બોન્ડિંગ જોવા મળી હતી તેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જો કે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેઓએ આ અંગે મૌન સેવ્યું હતું, પરંતુ થોડા સમય પછી પુષ્ટિ થઈ હતી કે તેઓ રિલેશનશિપમાં છે. આ રિલેશનશિપને લઈને આશ્ચર્ય પણ હતું કારણ કે અર્જુને આ પહેલા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરી હતી.

આ પણ વાંચો...

SURAT : સુરત શહેર ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા, કોકેઈનના મુખ્ય પેડલરની કરી ધરપકડ

Crime News: સુરતમાં ફરી ગેંગવોર! પેરોલ પર બહાર આવેલા આરોપીએ કર્યું ફાયરિંગ, માથાભારે શખ્સના જમાઈની હત્યા

Hookah Bar: અમદાવાદમાં આ જગ્યાએ ઝડપાયું હુકાબાર, નજારો જોઈ તમે પણ ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget