શોધખોળ કરો

Salman Khanને બોમ્બે હાઇકોર્ટે આપી મોટી રાહત, પત્રકાર સાથે ખરાબ વર્તન મામલે ફરિયાદ રદ્દ કરવાનો આદેશ

સલમાન ખાનને 2019ના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે

Salman Khan:  સલમાન ખાનને 2019ના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. આ અંતર્ગત સલમાન ખાને હવે અંધેરી કોર્ટમાં હાજર રહેવું પડશે નહીં. હાઈકોર્ટે અંધેરી કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સને પણ રદ કરી દીધું છે. આ સાથે બોમ્બે હાઈકોર્ટે સલમાન વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરવાનો આદેશ પણ આપ્યો છે. નોંધનીય છે કે 2019માં એક પત્રકારે સલમાન ખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી. પત્રકારે અભિનેતા પર મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાન વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરવાનો આદેશ આપ્યો છે.

 

શું હતી ઘટના?

નોંધનીય છે કે  વર્ષ 2019માં એક પત્રકાર અશોક પાંડેએ બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખ પર મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. પત્રકારે બાદમાં આ અંગે અંધેરીના મેજિસ્ટ્રેટમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલાને લઈને પત્રકારના વકીલે બાદમાં કહ્યું હતું કે આ ઘટના 24 એપ્રિલ 2019ની સવારે બની હતી. અશોક પાંડે સલમાન ખાન સાથે ફોટો પડાવી રહ્યા હતા. આ દરમિયાન અભિનેતાના બોડીગાર્ડે પત્રકાર પાસેથી તેનો ફોન છીનવી લીધો હતો અને તેની સાથે મારપીટ પણ કરી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાને તેને ધમકી પણ આપી હતી. પોલીસે તેની ફરિયાદ પણ લખી ન હતી, ત્યારબાદ તેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

સલમાન વિરુદ્ધ અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો હતો

ફરિયાદી પત્રકાર અશોક પાંડેએ અંધેરીના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં સલમાન ખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ હેઠળ, અભિનેતા વિરુદ્ધ IPC કલમ 323 (ઇજા પહોંચાડવી), 392 (લૂંટ) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. હવે આ જ મામલે સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે આજે પત્રકાર દ્વારા અભિનેતા પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે અને સલમાન ખાનને ક્લીનચીટ આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget