શોધખોળ કરો

Salman Khanને બોમ્બે હાઇકોર્ટે આપી મોટી રાહત, પત્રકાર સાથે ખરાબ વર્તન મામલે ફરિયાદ રદ્દ કરવાનો આદેશ

સલમાન ખાનને 2019ના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે

Salman Khan:  સલમાન ખાનને 2019ના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. આ અંતર્ગત સલમાન ખાને હવે અંધેરી કોર્ટમાં હાજર રહેવું પડશે નહીં. હાઈકોર્ટે અંધેરી કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સને પણ રદ કરી દીધું છે. આ સાથે બોમ્બે હાઈકોર્ટે સલમાન વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરવાનો આદેશ પણ આપ્યો છે. નોંધનીય છે કે 2019માં એક પત્રકારે સલમાન ખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી. પત્રકારે અભિનેતા પર મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાન વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરવાનો આદેશ આપ્યો છે.

 

શું હતી ઘટના?

નોંધનીય છે કે  વર્ષ 2019માં એક પત્રકાર અશોક પાંડેએ બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખ પર મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. પત્રકારે બાદમાં આ અંગે અંધેરીના મેજિસ્ટ્રેટમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલાને લઈને પત્રકારના વકીલે બાદમાં કહ્યું હતું કે આ ઘટના 24 એપ્રિલ 2019ની સવારે બની હતી. અશોક પાંડે સલમાન ખાન સાથે ફોટો પડાવી રહ્યા હતા. આ દરમિયાન અભિનેતાના બોડીગાર્ડે પત્રકાર પાસેથી તેનો ફોન છીનવી લીધો હતો અને તેની સાથે મારપીટ પણ કરી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાને તેને ધમકી પણ આપી હતી. પોલીસે તેની ફરિયાદ પણ લખી ન હતી, ત્યારબાદ તેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

સલમાન વિરુદ્ધ અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો હતો

ફરિયાદી પત્રકાર અશોક પાંડેએ અંધેરીના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં સલમાન ખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ હેઠળ, અભિનેતા વિરુદ્ધ IPC કલમ 323 (ઇજા પહોંચાડવી), 392 (લૂંટ) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. હવે આ જ મામલે સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે આજે પત્રકાર દ્વારા અભિનેતા પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે અને સલમાન ખાનને ક્લીનચીટ આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget