શોધખોળ કરો

Exclusive: સુશાંત સિંહ કેસમાં હવે CBI તપાસ નક્કી, નીતિશ સરકારે કરી ભલામણ

બે રાજ્યોની પોલીસની તપાસ વચ્ચે ફસાયેલો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ હવે સીબીઆઇના હાથમાં જઇ શકે છે

પટનાઃ બિહાર સરકારે બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલાની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની માંગ કરી દીધી છે. આ પહેલા સીએમ નીતિશ કુમારે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે સુશાંત સિંહના પરિવારે માંગ કરી છે કે આની સીબીઆઇ તપાસ થાય, તે સારુ રહેશે. તેમની આ માંગ પર તાત્કાલિક બિહાર પોલીસ સીબીઆઇ તપાસની ભલામણ કરશે. સીએમ નીતિશે એબીપી ન્યૂઝે કહ્યું- અમારા ડીજીપીએ આજે સુશાંતના પરિવાર સાથે વાત કરી છે, તેના પરિવારે માંગ કરી છે કે આની સીબીઆઇ તપાસ થાય તો સારુ રહેશે. તેની આ સહમતિ પર તાત્કાલિક બિહાર પોલીસ સીબીઆઇ તપાસની ભલામણ કરવાની છે. આ માટે બિહાર સરકારની સહમતિ લેવામાં આવશે જે મળી જશે. તેમેન કહ્યું કે આ માટે જો કોઇ કાયદેસર પ્રક્રિયા છે, શરૂ કરી દેવામાં આવી છે. અમારી કોશિશ છે કે આ બધુ આજે જ થઇ જાય. અમે લોકો શરૂઆતથી જ કહી રહ્યા હતા કે આની સીબીઆઇ તપાસ થાય. પરંતુ અમે લોકો ત્યારે પણ કરી શકતા હતા, જ્યારે સુશાંતના પિતા સહમતી આપતા પણ હવે એમ જ થયુ છે. Exclusive: સુશાંત સિંહ કેસમાં હવે CBI તપાસ નક્કી, નીતિશ સરકારે કરી ભલામણ આ પહેલા આઇસીએસ અને પટના એસપી વિનય તિવારીને મુંબઇમાં ક્વૉરન્ટાઇન કરી દીધા, આના પર સીએમ નીતિશ કુમારે કહ્યું કે, અહીંથી તપાસ માટે ગયેલા ઓફિસારને ક્વૉરન્ટાઇન કરી દીધા તે બધુ કેટલુ ખોટુ થઇ રહ્યુ છે. મુંબઇ પોલીસે જે કર્યુ તે સાર્વજનિક છે, જે અધિકારી તપાસ માટે ગયો છે, તેને ક્વૉરન્ટાઇનમાં રાખશે, ખરેખરમાં મહારાષ્ટ્ર સરકારે જે કર્યુ તે યોગ્ય નથી. સીબીઆઇ આને ટેકઓવર કરી લેશે, જે મારા હિસાબે સૌથી સારુ છે. Exclusive: સુશાંત સિંહ કેસમાં હવે CBI તપાસ નક્કી, નીતિશ સરકારે કરી ભલામણ Exclusive: સુશાંત સિંહ કેસમાં હવે CBI તપાસ નક્કી, નીતિશ સરકારે કરી ભલામણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
Embed widget