શોધખોળ કરો

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

પ્રખ્યાત લોકગાયિકા શારદા સિન્હા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે આજે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

પ્રખ્યાત લોકગાયિકા શારદા સિન્હા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે આજે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શારદા સિન્હાને બિહારની સ્વર કોકિલા કહેવામાં આવતા હતા.  

સોમવારે શારદા સિન્હાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે શારદા તેમના પતિ બ્રિજકિશોર સિન્હાના અવસાનથી આઘાતમાં હતા. શારદા સિન્હા ઘણા દિવસોથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. સોમવારે, ગાયકના પુત્ર અંશુમને તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઇવ જઈને તેમની માતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું. 

અંશુમને કહ્યું હતું કે શારદા સિન્હાની તબિયત ખૂબ જ ખરાબ છે. ડોકટરો પ્રયાસ કરી રહ્યા છે. અંશુમને એ પણ વિનંતી કરી હતી કે તેના તમામ ચાહકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે અને તેમના વિશે ખોટા સમાચાર ન ફેલાવે.  

સપ્ટેમ્બરમાં શારદા સિન્હાના પતિ બ્રજ કિશોરનું 80 વર્ષની વયે બ્રેઈન હેમરેજને કારણે અવસાન થયું હતું. આ યુગલના લગ્નને 54 વર્ષ થયા હતા. અહેવાલમાં જાણવા મળ્યું હતું કે શારદા સિન્હા તેમના પતિના અવસાનના કારણે આઘાતમાં છે અને ત્યારથી તેમની તબિયત વધુ બગડી છે.

શારદા સિંહાનો જન્મ 1 ઓક્ટોબર 1952ના રોજ બિહારના સુપૌલ જિલ્લામાં થયો હતો. તેમના લગ્ન બેગુસરાય જિલ્લામાં થયા હતા. તેમણે મૈથિલી લોક ગાયિકા તરીકે તેમના કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તેમણે હિન્દી, ભોજપુરી અને બજ્જિકા ભાષાઓમાં લોકગીતો પણ ગાયા છે.  

બિહારની બહાર દુર્ગા પૂજા અને અન્ય લગ્ન સમારંભો અથવા મોટા કાર્યક્રમોમાં શારદા સિન્હા દ્વારા ગાયેલા ગીતો ખૂબ જ લોકપ્રિય છે. તેમને 1991માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને 2018માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય તેમને બિહાર કોકિલા અને સંગીત નાટક અકાદમી પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. છઠ પૂજા પર ગાયેલા તેમના ગીતો બિહાર અને ઉત્તર ભારતના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Embed widget