શોધખોળ કરો

જાણો ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી વિશે, જેને અભિનેતા ઇરફાન ખાનનો લીધો જીવ........

ડૉક્ટરો અનુસાર, આ બિમારીને સમયસર ઓળખવામાં ના આવે તો કેન્સરનુ રૂપ લઇ લે છે. ઇરફાન ખાનને પણ આમ જ થયુ અને બાદમાં કેન્સર સામે ઝઝૂમવુ પડ્યુ હતુ

મુંબઇઃ પ્રતિભાશાળી અભિનેતા ઇરફાન ખાનનુ નિધન થયુ છે, ફિલ્મીજગત શોકમાં ડુબ્યુ છે. 2018થી તેમને એક જીવલેણ બિમારી હોવાની ખબર પડી ત્યારબાદ એક્ટર બિમારી સામે જંગ લડી રહ્યો હતો. આ બિમારી હતી ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર. ઇરફાન ખાન આ બિમારીનો ઇલાજ કરાવવા માટે વિદેશ પણ ગયા હતા, પણ આજે અભિનેતાએ બિમારીના કારણે છેલ્લો શ્વાસ લીધો હતો. જાણો શું છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી.... જાણો ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી વિશે, જેને અભિનેતા ઇરફાન ખાનનો લીધો જીવ........ શું હોય છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર ? ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારીમાં હોર્મોનનો સ્ત્રાવ કરવાવાળી અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓ પ્રભાવિત થાય છે. આ ગ્રંથીઓમાં મળી આવતી ખાસ પ્રકારની અંતઃ સ્ત્રાવી કોશિકાઓના વધારે પડતા વિકાસના કારણે કેન્સર થાય છે. જેનાથી સેલ્સમાં ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર પેદા થાય છે. તે હોર્મેન્સ બનાવનારા એન્ડોક્રાઇન સેલ્સ અને નર્વ સેલ્સની જોડ હોય છે. ન્યૂરોએન્ડોક્રાઇન સેલ્સ આખા શરીરમાં મળી આવે છે. જેવા કે ફેફસા, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ (પેટ અને આંતરડાં)માં. આ શરીરમાં હવા અને લોહીની ભ્રમણને ફેફસા મારફતે બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. ટ્યૂમર શરીરમાં રહેલા સેલ્સનો ભાગ હોય છે, આ કન્ટ્રૉલ કરતાં બહાર નીકળીને માસના જથ્થામાં ભેગા થાય છે. જો આની શરૂઆતી પ્રક્રિયાનો ખ્યાલ આવી જાય તો કાબુ મેળવી શકાય છે. ડૉક્ટરો અનુસાર, આ બિમારીને સમયસર ઓળખવામાં ના આવે તો કેન્સરનુ રૂપ લઇ લે છે. ઇરફાન ખાનને પણ આમ જ થયુ અને બાદમાં કેન્સર સામે ઝઝૂમવુ પડ્યુ હતુ. જાણો ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી વિશે, જેને અભિનેતા ઇરફાન ખાનનો લીધો જીવ........
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
Embed widget