શોધખોળ કરો

જાણો ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી વિશે, જેને અભિનેતા ઇરફાન ખાનનો લીધો જીવ........

ડૉક્ટરો અનુસાર, આ બિમારીને સમયસર ઓળખવામાં ના આવે તો કેન્સરનુ રૂપ લઇ લે છે. ઇરફાન ખાનને પણ આમ જ થયુ અને બાદમાં કેન્સર સામે ઝઝૂમવુ પડ્યુ હતુ

મુંબઇઃ પ્રતિભાશાળી અભિનેતા ઇરફાન ખાનનુ નિધન થયુ છે, ફિલ્મીજગત શોકમાં ડુબ્યુ છે. 2018થી તેમને એક જીવલેણ બિમારી હોવાની ખબર પડી ત્યારબાદ એક્ટર બિમારી સામે જંગ લડી રહ્યો હતો. આ બિમારી હતી ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર. ઇરફાન ખાન આ બિમારીનો ઇલાજ કરાવવા માટે વિદેશ પણ ગયા હતા, પણ આજે અભિનેતાએ બિમારીના કારણે છેલ્લો શ્વાસ લીધો હતો. જાણો શું છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી.... જાણો ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી વિશે, જેને અભિનેતા ઇરફાન ખાનનો લીધો જીવ........ શું હોય છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર ? ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારીમાં હોર્મોનનો સ્ત્રાવ કરવાવાળી અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓ પ્રભાવિત થાય છે. આ ગ્રંથીઓમાં મળી આવતી ખાસ પ્રકારની અંતઃ સ્ત્રાવી કોશિકાઓના વધારે પડતા વિકાસના કારણે કેન્સર થાય છે. જેનાથી સેલ્સમાં ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર પેદા થાય છે. તે હોર્મેન્સ બનાવનારા એન્ડોક્રાઇન સેલ્સ અને નર્વ સેલ્સની જોડ હોય છે. ન્યૂરોએન્ડોક્રાઇન સેલ્સ આખા શરીરમાં મળી આવે છે. જેવા કે ફેફસા, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ (પેટ અને આંતરડાં)માં. આ શરીરમાં હવા અને લોહીની ભ્રમણને ફેફસા મારફતે બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. ટ્યૂમર શરીરમાં રહેલા સેલ્સનો ભાગ હોય છે, આ કન્ટ્રૉલ કરતાં બહાર નીકળીને માસના જથ્થામાં ભેગા થાય છે. જો આની શરૂઆતી પ્રક્રિયાનો ખ્યાલ આવી જાય તો કાબુ મેળવી શકાય છે. ડૉક્ટરો અનુસાર, આ બિમારીને સમયસર ઓળખવામાં ના આવે તો કેન્સરનુ રૂપ લઇ લે છે. ઇરફાન ખાનને પણ આમ જ થયુ અને બાદમાં કેન્સર સામે ઝઝૂમવુ પડ્યુ હતુ. જાણો ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી વિશે, જેને અભિનેતા ઇરફાન ખાનનો લીધો જીવ........
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget