શોધખોળ કરો

સલમાન માટે મુશ્કીલ, કોર્ટે ક્યા કેસમાં 28 સપ્ટેમ્બરે હાજર થવા કર્યું ફરમાન?

જોધપુરમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલા કાળિયાર શિકાર કેસ મામલે તથા આર્મ્સ એક્ટ મામલે સોમવારે એટલે કે 28 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનુ તેડુ આવ્યુ છે. જોધપુર જિલ્લા તથા સેશન જિલ્લા જોધપુર જજ રાઘવેન્દ્ર કચ્છવાહની કોર્ટેમાં સુનાવણી મુલતવી હતી

મુંબઇઃ કોરોના કાળમાં પણ કોર્ટનુ ચક્કર સલમાનનો પીછો નથી છોડતુ, જોધપુરમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલા કાળિયાર શિકાર કેસ મામલે તથા આર્મ્સ એક્ટ મામલે સોમવારે એટલે કે 28 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનુ તેડુ આવ્યુ છે. જોધપુર જિલ્લા તથા સેશન જિલ્લા જોધપુર જજ રાઘવેન્દ્ર કચ્છવાહની કોર્ટેમાં સુનાવણી મુલતવી હતી, હવે જોધપુરની આ કોર્ટે સલમાનને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે. આ પહેલા સલમાન તરફથી કોર્ટમાં તેના વકીલ હસ્તીમલ સારસ્વત કોર્ટમાં હાજર થયા હતા. જ્યારે સરકાર તરફથી પીપી મગારામ કોર્ટમાં હાજર રહ્યાં હતા. જેના પર કોર્ટ સ્પષ્ટરીતે આદેશ આપતા કહ્યું હતુ કે આગામી 28 સપ્ટેમ્બરે મામલાની ચર્ચા શરૂ કરવાની છે. સાથે આ દરમિયાન કોર્ટે સલમાન ખાનને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અભિનેતા સલમાન ખાન જોધપુરમાં કાળિયાર શિકાર કેસમાં દોષી જાહેર થયો છે, અને સીજેએણ ગ્રામીણ કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા પણ સંભળાવી હતી. બાદમાં સલમાન તરફથી જિલ્લા તથા સેશન જિલ્લા જોધપુર કોર્ટમાં એક અપીલ કરીને આ સજાને ઓછી કરવા માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત સલમાને ફરી એકવાર સલમાને વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ખોટી ગવાહી આપવાના મામલે એક અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી સ્થગિત થઇ હતી. સલમાન માટે મુશ્કીલ, કોર્ટે ક્યા કેસમાં 28 સપ્ટેમ્બરે હાજર થવા કર્યું ફરમાન? જ્યારે સરકાર તરફથી આ કેસમાં કહેવામાં આવ્યુ હતુ કે કાળિયાર શિકારની ઘટના દરમિયાન સલમાનની પાસે હથિયાર હતા, અને તેનુ લાયસન્સની મર્યાદા પુરી થઇ ચૂકી હતી. આને લઇને સલમાન ખાન વિરુદ્ધ આર્મ્સ એક્ટનો કેસ પણ નોંધાવવામાં આવ્યો હતો. આના પર કોર્ટે શંકાનો લાભ આપતા સલમાનને છોડી મુક્યો હતો. અને બાદમાં સરકાર તરફથી આ કેસમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર સુનાવણી સ્થગિત હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચામાં કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચામાં કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Godhra NEET Exam Copy Case: '7 લાખ રૂપિયાની વાત પણ હું જાણતો નથી': રોય ઓવર્સીસના સંચાલકનું નિવેદનVadodara News: કરજણ તાલુકાના હાંદોડ ગામ પાસે એક્સપ્રેસવે ઉપર અકસ્માતમાં 3 ના મોત..Valsad News: વાપીની શાહ પેપર મિલ સાથે મુંબઈની એક કંપનીના ડાઇરેક્ટરે કરી છેતરપિંડીSurat: ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ ઇન્કમટેક્સ એક્શનમાં, એક સાથે 12 જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચામાં કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચામાં કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું,
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું, "મારી સાથે નથી થયું દુષ્કર્મ"
Embed widget