શોધખોળ કરો

ખેડૂત આંદોલનઃ Kangana Ranaut પહોંચી પોલીસ સ્ટેશન, શીખ વિરોધી પોસ્ટ મામલે નોંધાવશે નિવેદન

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વારંવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. હવે કંગના રનૌત મુંબઇના ખાર પોલીસ સ્ટેશનમાં પહોંચી છે

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વારંવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. હવે કંગના રનૌત મુંબઇના ખાર પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. અહી એક પોસ્ટના કારણે કંગના વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઇ છે. કંગનાએ પોસ્ટમાં કથિત રીતે ખેડૂત આંદોલનને અલગાવવાદી ગણાવ્યા હતા. હવે તપાસ અધિકારીએ આ મામલામાં કંગનાનું નિવેદન રેકોર્ડ કરશે.

25 જાન્યુઆરી સુધી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને આ મામલામાં ધરપકડ સામે રક્ષણ મળ્યું છે. સીઆરપીએફના અધિકારીઓએ કંગનાને એસ્કોર્ટ કરી હતી કારણ કે તેની પાસે Y+ સિક્યોરિટી છે. એક શિખ સંગઠને કંગના રનૌત વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરી હતી. સંગઠને આરોપ લગાવ્યો હતો કે કંગના પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ખેડૂત આંદોલનને ખાલિસ્તાની આંદોલન ગણાવ્યું હતું.

મુંબઇ પોલીસે કંગના રનૌતને આ મહિનામાં પૂછપરછ માટે નોટિસ મોકલી હતી. આ પ્રથમ કેસ નથી જેમાં કંગના વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. અગાઉ પણ અલગ અલગ કારણોથી કંગનાને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.

બાદમા કંગનાનું એકાઉન્ટ ટ્વિટર પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કંગના રનૌતે બાદમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શરૂ કરી દીધી હતી. તે ઇન્સ્ટાગ્રામ પર સતત નિવેદનો આપતી રહે છે. નોંધનીય છે કે પંજાબમાં કંગનાનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો.

 

કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે

 

Omicron Variant: દેશનાં આ રાજ્યમાં 'ઓમિક્રોન વિસ્ફોટ', એક જ દિવસમાં 33 નવા કેસ મળતા ખળભળાટ

 

કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?

 

India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો ઓમિક્રોનના કેસ કેટલા થયા ?

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget