શોધખોળ કરો

લૉકડાઉનમાં આર્થિક તંગીમાં સપડાયેલા પાર્ટ-ટાઇમ એક્ટરોની મદદે આવી આ અભિનેત્રી, કર્યુ આ કામ

અભિનેતી અમૃતા રાવે બૉલીવુડના જરૂરિયાતમંદ સ્ટાર્સ માટે મદદનો હાથ લંબાવ્યો છે. અમૃતા રાવે માર્ચથી જુલાઇ સુધી પોતાના ભાડુઆતોનુ ભાડુ માફ કરવાનો નિર્ણય લીધો છે, કેમકે દેશવ્યાપી લૉકડાઉનની વચ્ચે લોકો આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે

મુંબઇઃ દેશભરમાં લૉકડાઉનના કારણે કેટલાય લોકો આર્થિક તંગીમાં સપડાઇ ચૂક્યા છે. આ મુશ્કેલીમાં સામાન્ય માણસોની સાથે સાથે કેટલાક કલાકારો પણ આવી ગયા છે. આ મુશ્કેલ ઘડીમાં હવે એક્ટરો અને એક્ટ્રેસીસની મદદ કરવા માટે અમૃતા રાવ આગળ આવી છે. અભિનેતી અમૃતા રાવે બૉલીવુડના જરૂરિયાતમંદ સ્ટાર્સ માટે મદદનો હાથ લંબાવ્યો છે. અમૃતા રાવે માર્ચથી જુલાઇ સુધી પોતાના ભાડુઆતોનુ ભાડુ માફ કરવાનો નિર્ણય લીધો છે, કેમકે દેશવ્યાપી લૉકડાઉનની વચ્ચે લોકો આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે. આને લઇને અમૃતા રાવે કહ્યું- અમારા કેટલાક ભાડુઆત એક્ટિંગ અને સિનેમેટોગ્રાફી ફ્રિલાન્સર તરીકે કામ કરી રહ્યાં છે, જેમની કોઇ નક્કી માસિક આવક નથી હોતી. આમાંથી કેટલાક પાછા પોતાના વતન ચાલ્યા ગયા છે. એટલે મને લાગ્યુ કે જે સંભવ છે તેટલી તેમની મદદ કરુ.
જોકે, તેમને એ પણ કહ્યું કે જે ભાડુઆત ફ્લેટમાં રહી રહ્યાં છે, અને જેમની નોકરી નથી ગઇ, તેમને ભાડાની ચૂકવણી કરવી જોઇએ અને મકાન માલિકને પરેશાન ના કરવા જોઇએ. તેઓએ કોરોના વાયરસના નામનુ બહાનુ ના બનાવવુ જોઇએ. આ સમસ્યા પણ લૉકડાઉનમાં ખુબ વધી ગઇ છે. અમૃતા રાવ છેલ્લીવાર નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ફિલ્મ ઠાકરેમાં જોવા મળી હતી. લૉકડાઉનમાં આર્થિક તંગીમાં સપડાયેલા પાર્ટ-ટાઇમ એક્ટરોની મદદે આવી આ અભિનેત્રી, કર્યુ આ કામ ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી અમૃતા રાવ સિવાય બૉલીવુડના અન્ય સેલેબ્સ પણ આ મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોની મદદે આવ્યા છે. આમાં અક્ષય કુમાર, સલમાન ખાન, સોનુ નિગમ જેવા સ્ટાર સામેલ છે. લૉકડાઉનમાં આર્થિક તંગીમાં સપડાયેલા પાર્ટ-ટાઇમ એક્ટરોની મદદે આવી આ અભિનેત્રી, કર્યુ આ કામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget