શોધખોળ કરો

Aryan Khan Passport : આર્યન ખાનને તેનો પાસપોર્ટ પરત કરવાનો સ્પેશ્યલ NDPS કોર્ટે આપ્યો આદેશ

મુંબઈની એક વિશેષ અદાલતે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને રાહત આપી હતી

NDPS On Aryan Khan Passport : મુંબઈની એક વિશેષ અદાલતે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને રાહત આપી હતી. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે કોર્ટ રજિસ્ટ્રીને આર્યનને તેનો પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ અનુસાર ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલ આર્યનનો પાસપોર્ટ હવે તેને પરત કરવામાં આવે. કોર્ટનો આ આદેશ ચોક્કસપણે આર્યન માટે રાહતના સમાચાર છે.

ઉલ્લેખનીય છે કે ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન આર્યનને જામીનની શરતો હેઠળ કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવ્યો હતો. હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં ગયા વર્ષે 3 ઓક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તપાસ એજન્સીએ મે મહિનામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આરોપી તરીકે આર્યનનું નામ સામેલ કર્યું ન હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ પણ આર્યન ખાનને ક્લીનચીટ આપી દીધી છે. એનસીબીએ આર્યન ખાન અને અન્ય પાંચને પૂરતા પુરાવાના અભાવે મુક્ત કર્યો હતો.

નોંધનીય છે કે  30 જૂને આર્યનને  Narcotic Drugs and Psychotropic Substances (NDPS) એક્ટ સંબંધિત વિશેષ કોર્ટમાં અરજી દાખલ કરીને પાસપોર્ટ પરત કરવાની વિનંતી કરી હતી. આર્યનની અરજી પર NCBએ તેના જવાબમાં કહ્યું હતું કે તેમને પાસપોર્ટ પરત કરવામાં કોઈ વાંધો નથી. આ પછી સ્પેશિયલ જજ વીવી પાટીલે આર્યનની અરજીને મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે (2021) 3 ઓક્ટોબરના રોજ મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ પર દરોડા પાડીને NCB દ્વારા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટે તેની જામીન અરજી મંજૂર કરતા પહેલા આર્યનને 20 દિવસ જેલમાં પસાર કરવા પડ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget