શોધખોળ કરો

એક્ટ્રેસ માલવી મલ્હોત્રાને ચાકુ મારીને ફરાર થઇ ગયેલા આરોપીને પોલીસે શોધી કાઢ્યો, પણ પકડી શકતી નથી, જાણો શું છે કારણ

મુંબઇ પોલીસે એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર ચાકુથી હુમલો કરનારા હુમલાખોરને ઓળખીને શોદી કાઢ્યો છે, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી. કેમકે તે હાલ હૉસ્પીટલમાં ભરતી છે

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર 26 ઓક્ટોબરની રાત્રે ચાકુથી જીવલેણ હુમલો કર્યો, તે ગંભીર હાલતમાં હૉસ્પીટલમાં ભરતી થઇ હતી, અત્યારે તેની હાલ સુધારા પર છે. આ બધાની વચ્ચે મુંબઇ પોલીસે એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર ચાકુથી હુમલો કરનારા હુમલાખોરને ઓળખીને શોદી કાઢ્યો છે, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી. કેમકે તે હાલ હૉસ્પીટલમાં ભરતી છે. મુંબઇ પોલીસના એક અધિકારીએ આજે આ વાતની જાણકારી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, આરોપ યોગેશ મહિપાલ સિંહ મુંબઇથી લગભગ 50 કિલોમીટર દુર પાલઘરની વસઇ સ્થિત એક હૉસ્પીટલમાં ભરતી છે. આની જાણકારી તેને મંગળવારે રાત્રે મળી. એક્ટ્રેસ અનુસાર, યોગેશે ગઇ સોમવારે રાત્રે મુંબઇના વર્સોવા વિસ્તારમાં તેના પેટ અને બન્ને હાથોમાં ચાકુના ઘા કર્યા હતા. તેને આરોપીએ આવુ શા માટે કર્યુ તેનુ કારણ પણ જણાવ્યુ હતુ, માલવી મલ્હોત્રાનુ કહેવુ છે કે આરોપી તેને લગ્નની ઓફર આપી રહ્યો હતો, જેને એક્ટ્રેસે રિજેક્ટ કરી દીધી હતી.
હૉસ્પીટલમાં ભરતી છે આરોપી ચાકુથી હુમલો કર્યા પછી યોગેશ ભાગી ગયો હતો, પોલીસનુ કહેવુ છે કે આરોપીની હજુ સુધી ધરપકડ નથી કરાઇ કેમકે તે હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યો છે. પોલીસની એક ટીમ મામલા અંગે પુછપરછ માટે વસઇની હૉસ્પીટલમાં જશે, જ્યાં યોગેશ ભરતી છે. આઇપીસીની કલમ 307 અંતર્ગત કેસ નોંધાયો માલવીએ પોલીસને જણાવ્યુ કે તે આરોપીને છેલ્લા એક વર્ષથી ઓળખે છે, અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેની પ્રપૉઝલને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. આ પહેલા વર્સોવા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ કે, આઇપીસીની કલમ 307 (હત્યાની કોશિશ) સહિત જુદીજુદી કલમો અંતર્ગત એક એફઆઇઆર નોંધી લેવામાં આવી છે. લૉકલ ગાર્ડિયને કરી એબીપી ન્યૂઝ સાથે વાત માલવી મલ્હોત્રાના લૉકલ ગાર્ડિયન અતુલ પટેલે એબીપી ન્યૂઝને જણાવ્યુ કે, માલવીનો હુમલાખોર ઓળખીતો છે. હુમલો કરનારો યોગેશ સિંહ વર્ષ 2019થી માલવીનો મિત્ર છે. સોશ્યલ મીડિયા પર બન્નેની મુલાકાત થઇ હતી, જોકે, યોગેશ મ્યૂઝિક વીડિયો બનાવતો હતો, એટલા માટે કામના સિલસિલામાં માલવી સાથે મુલાકાત થઇ ગઇ હતી.મુલાકાત બાદ યોગેશે માલવી મલ્હોત્રા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને માલવીએ ફગાવી દીધો હતો. થોડાક દિવસ પહેલા માલવી દુબઇમાં એક બ્રાન્ડ શૂટ માટે ગઇ હતી. દુબઇથી પરત ફર્યા બાદ આરોપીએ માલવીનો પીછો કર્યો, પરંતુ માલવીએ તેને મળવાની ના પાડી દીધી. ગઇ રાત્રે આરોપીએ માલવી પર ચાકુથી ત્રણ વાર હુમલો કરી દીધો હતો, અને ઘાયલ કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget