શોધખોળ કરો

શું સફળતા મેળવવા માટે પ્રિયંકા ચોપરા કરે છે શેતાનની પૂજા, જાણો અભિનેત્રીએ શું કહ્યું

પ્રિયંકા ચોપરા બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી છે. બોલિવૂડ સિવાય તે હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયનો જાદુ પાથરી રહી છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને એક નિવેદન આપ્યું છે.

પ્રિયંકા ચોપરા બોલીવુડની સાથે સાથે હોલીવુડની પણ સ્ટાર છે. તેણે પોતાના કરિયરમાં ખાસ સ્થાન બનાવ્યું છે. હવે અભિનેત્રીએ તાજેતરમાં જ એક એવું નિવેદન આપ્યું છે જે ઘણી હેડલાઇન્સમાં છે. પ્રિયંકાએ હસીને કહ્યું કે લોકોને લાગે છે કે તેને સફળતા એટલા માટે મળી છે કારણ કે તે શેતાનની પૂજા કરે છે. અભિનેત્રીએ આ વાતનો ખુલાસો યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં કર્યો હતો.

રણવીરે કહ્યું કે તેણે સાંભળ્યું છે કે તમે સફળતા મેળવવા માટે શેતાનની પૂજા કરો છે. પ્રિયંકાએ હસીને  ના પાડી. આ પછી અભિનેત્રીએ આ મુદ્દે કહ્યું કે આ ખરેખર ખૂબ જ ખોટી વાત છે. તેણે કહ્યું કે આ સાંભળીને ભગવાન શિવ મારા પર ગુસ્સે થઈ જશે.

સફળતા વિશે જણાવ્યું

જો કે અભિનેત્રીએ પોતાની સફળતા વિશે પણ ખુલીને વાત કરી હતી. તે કહે છે કે તેણે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ જીતે તેને તેની ફિલ્મી કરિયરમાં મદદ કરી. મને ખબર નથી કે આમાંથી મને કઈ સિદ્ધિ મળી. અચાનક લોકો મને ઓળખી ગયા અને મને વધુ જાણવા માંગતા હતા. ફિલ્મોની ઓફર થવા લાગી. મને ખબર નહોતી કે ફિલ્મો કેવી રીતે સાઈન કરવી.આ સાથે અભિનેત્રીએ તેના માતા-પિતાને શ્રેય આપ્યો. તેમણે મને મારા સપના પૂરા કરવામાં મદદ કરી છે. તેણે કહ્યું કે તેના સપના પૂરા કરવા માટે તેના માતા અને પિતાએ ઘણું બધું છોડી દીધું છે.

પ્રિયંકાની પ્રોફેશનલ લાઈફ

પ્રિયંકાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે બોલિવૂડમાં ધ વ્હાઇટ ટાઈગરમાં જોવા મળી હતી. હોલીવુડમાં તે ધ રિસર્ક્શનમાં જોવા મળી હતી. હવે તેની પાસે લવ એન્ગલ અને સિટાડેલ સિરીઝ જેવા ઘણા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ છે. સિટાડેલ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે અને તેનું નિર્માણ રુસો બ્રધર્સ દ્વારા કરવામાં આવ્યું છે. બીજી તરફ બોલિવૂડ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે હવે ફિલ્મ જી લે ઝારામાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં હશે. ફરહાન અખ્તર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Embed widget