શોધખોળ કરો

Rakhi Sawant On Adil Khan: સાસરે પહોંચી રાખી સાવંત, તો ઘરે જોવા મળ્યું તાળું, કહ્યું, તેઓ આવે તો કહીં દેજો...

Rakhi Sawant On Adil Khan: નાના પડદાની ડ્રામા ક્વીન એટલે કે રાખી સાવંત તેના અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહે છે. તેનો પતિ આદિલ ખાન આ દિવસોમાં મૈસુર પોલીસની કસ્ટડીમાં છે.

Rakhi Sawant On Adil Khan: નાના પડદાની ડ્રામા ક્વીન એટલે કે રાખી સાવંત તેના અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહે છે. તેનો પતિ આદિલ ખાન આ દિવસોમાં મૈસુર પોલીસની કસ્ટડીમાં છે. આ અગાઉ રાખીએ પતિ આદિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે રાખી સાવંત મૈસૂરમાં પતિ આદિલ ખાનના ઘરે પહોંચી છે. જો કે, આ દરમિયાન તે તેની મુલાકાત સાસુ- સસરા સાથે થઈ શકી નથી, પરંતુ તેણે આદિલના પાડોશીઓને કહ્યું કે આદિલના કારણે તેની માતાનું મૃત્યુ થયું છે.

તાળું મારી મારા સાસુ-સસરા ભાગી ગયા 
રાખી સાવંત મૈસૂરમાં પતિ આદિલ ખાનના ઘરે પહોંચી હતી. જ્યારે તે તેના સાસરે પહોંચે છે, ત્યારે તેને ઘરનું તાળું મારેલુ જોવા મળે છે. જે બાદ સાવંત રાખી કહે છે કે 'મારા સાસુ અને સસરા ભાગી ગયા છે. મેં સવારે ફોન કર્યો ત્યારે તેઓએ મને ખૂબ ઠપકો આપ્યો. તેણે કહ્યું કે અમે તારા લગ્ન અને તને સ્વિકારી નથી.

સાસુ-સસરાને કહી દેજોવહુ આવી હતી
આ પછી રાખી ઘરની પાછળ જાય છે, જ્યાં તે આદિલના ભાડૂતોને મળે છે. તે ભાડુઆતને કહે છે કે 'તેમને કહી દેજો કે તેમની વહુ રાખી સાવંત આવી હતી. તેઓ ઘરમાં તાળું મારીને બેઠા છે. કૃપા કરીને મારો આ સંદેશો તે લોકોને પહોંચાડી દેજો. જો આદિલ ક્યારેય અહીં આવે તો તેને આ સંદેશ આપજો. આ પછી રાખીએ ભાડુઆતને કહ્યું કે આદિલ હાલમાં જેલમાં છે. તેણે ઘણા કાંડ કર્યા છે.

આદિલ ખાનના કારણે માતાનું અવસાન થયું
રાખી સાવંત આદિલના ઘરની આસપાસ રહેતા લોકોને પણ મળે છે. રાખી મહિલાઓ સાથે વાત કરે છે અને કહે છે, 'મેં આદિલ સાથે લગ્ન કર્યા છે. ઇસ્લામ કબૂલ કર્યો છે, પરંતુ અહીં આદિલે એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને મુંબઈમાં પણ એક યુવતી સાથે તેનું અફેર હતું અને પછી મારા પૈસા લઈને ભાગી ગયો હતો. આદિલના કારણે મારી માતાનું અવસાન થયું. મેં તેને પૈસા આપ્યા હતા, પરંતુ તેણે તેની માતાની સમયસર સારવાર ન કરાવી, જેના કારણે તેણીનું મૃત્યુ થયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ

વિડિઓઝ

Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Embed widget