શોધખોળ કરો

Ranbir Kapoor Instagram: સોશિયલ મીડિયાથી દૂર રહેતા રણબીરે પોતાના 'ખાનગી' ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ વિશે કર્યો ખુલાસો

રણબીર કપૂર વિશે એ બધા જાણે છે કે, તે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર નથી. જો કે, હવે રણબીરે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તે ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે.

Ranbir Kapoor Instagram Account: હાલના દિવસોમાં બોલીવુડ એક્ટરે રણબીર કપૂર (Ranbir Kapoor) પોતાની અપકમિંગ ફિલ્મ શમશેરા (Shamshera) અને બ્રહ્માસ્ત્રને (Brahmastra) લઈને વ્યસ્ત છે. ત્યારે હવે રણબીર કપૂરે પોતાના સોશિયલ મીડિયા પર ના હોવાને લઈને ખુલાસો કર્યો છે. રણબીર કપૂરના આ ખુલાસાથી ધણી ચર્ચાઓ થઈ રહી છે.

ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે રણબીર કપૂરઃ
રણબીર કપૂર વિશે એ બધા જાણે છે કે, તે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર નથી. જો કે, હવે રણબીરે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તે ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે. હાલમાં જ એક ફોટો શેયરિંગ વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન રણબીર કપૂરે આ વાત જણાવી છે. રણબીરે કહ્યું કે, તે અપડેટ રહેવા માટે ઈંસ્ટાગ્રામ પર એક સીક્રેટ અકાઉન્ટ સાથે એક્ટિવ છે. મહત્વનું છે કે રણબીરના આ ખાનગી એકાઉન્ટમાં કોઈ પોસ્ટ નથી થયેલી અને કોઈ ફોલોવર્સ પણ નથી. આગળ રણબીરે કહ્યું કે, ભવિષ્યમાં આ અકાઉન્ટને તે પબ્લીક (જાહેર) કરી શકે છે. જો કે, હાલમાં તેનો આવો કોઈ ઈરાદો નથી. 

પડદા ઉપર છવાયેલો રહેશે રણબીરઃ
હાલમાં જ રણબીર કપૂરની બે અપકમિંગ ફિલ્મો શમશેરા અને બ્રહ્માસ્ત્રના ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યા હતા. ઘણા સમય બાદ રણબીર ફિલ્મી પડદે જોવા મળશે જેને લઈ તેના ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, શમશેરા 22 જુલાઈના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ બંને ફિલ્મોના ટ્રેલરને ખુબ પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

Ahmedabad Jagannath Rathyatra 2022: 18 ગજરાજ, 30 અખાડા સાથે નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શિડ્યૂલ

Gujarat Monsoon: રથયાત્રાએ અમદાવાદમાં પડશે વરસાદ ? જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

Jacqueline Fernandez ED Case: સુકેશ ચંદ્રશેખર 200 કરોડની ખંડણી કેસમાં EDએ જેકલીનને ફરી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું, આ છે આરોપો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget