શોધખોળ કરો

Ranbir Kapoor Instagram: સોશિયલ મીડિયાથી દૂર રહેતા રણબીરે પોતાના 'ખાનગી' ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ વિશે કર્યો ખુલાસો

રણબીર કપૂર વિશે એ બધા જાણે છે કે, તે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર નથી. જો કે, હવે રણબીરે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તે ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે.

Ranbir Kapoor Instagram Account: હાલના દિવસોમાં બોલીવુડ એક્ટરે રણબીર કપૂર (Ranbir Kapoor) પોતાની અપકમિંગ ફિલ્મ શમશેરા (Shamshera) અને બ્રહ્માસ્ત્રને (Brahmastra) લઈને વ્યસ્ત છે. ત્યારે હવે રણબીર કપૂરે પોતાના સોશિયલ મીડિયા પર ના હોવાને લઈને ખુલાસો કર્યો છે. રણબીર કપૂરના આ ખુલાસાથી ધણી ચર્ચાઓ થઈ રહી છે.

ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે રણબીર કપૂરઃ
રણબીર કપૂર વિશે એ બધા જાણે છે કે, તે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર નથી. જો કે, હવે રણબીરે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તે ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે. હાલમાં જ એક ફોટો શેયરિંગ વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન રણબીર કપૂરે આ વાત જણાવી છે. રણબીરે કહ્યું કે, તે અપડેટ રહેવા માટે ઈંસ્ટાગ્રામ પર એક સીક્રેટ અકાઉન્ટ સાથે એક્ટિવ છે. મહત્વનું છે કે રણબીરના આ ખાનગી એકાઉન્ટમાં કોઈ પોસ્ટ નથી થયેલી અને કોઈ ફોલોવર્સ પણ નથી. આગળ રણબીરે કહ્યું કે, ભવિષ્યમાં આ અકાઉન્ટને તે પબ્લીક (જાહેર) કરી શકે છે. જો કે, હાલમાં તેનો આવો કોઈ ઈરાદો નથી. 

પડદા ઉપર છવાયેલો રહેશે રણબીરઃ
હાલમાં જ રણબીર કપૂરની બે અપકમિંગ ફિલ્મો શમશેરા અને બ્રહ્માસ્ત્રના ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યા હતા. ઘણા સમય બાદ રણબીર ફિલ્મી પડદે જોવા મળશે જેને લઈ તેના ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, શમશેરા 22 જુલાઈના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ બંને ફિલ્મોના ટ્રેલરને ખુબ પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

Ahmedabad Jagannath Rathyatra 2022: 18 ગજરાજ, 30 અખાડા સાથે નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શિડ્યૂલ

Gujarat Monsoon: રથયાત્રાએ અમદાવાદમાં પડશે વરસાદ ? જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

Jacqueline Fernandez ED Case: સુકેશ ચંદ્રશેખર 200 કરોડની ખંડણી કેસમાં EDએ જેકલીનને ફરી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું, આ છે આરોપો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget