શોધખોળ કરો

સુશાંત કેસમાં પહેલીવાર બોલી રિયા, પોતાના પર લાગેલા આરોપો અને આદિત્ય ઠાકરે વિશે શું કહ્યું, જાણો વિગતે

રિયા અત્યાર સુધી તપાસની લઇને મુંબઇ પોલીસ અને ઇડીના સામે હાજર થઇ ચૂકી છે, અને આગળ પણ ત્રીજી એજન્સીની સામે હાજર થવા તૈયાર છે. રિયાએ કહ્યું કે, તે આદિત્ય ઠાકેરને નથી જાણતી અને તેને ક્યારેય મળી પણ નથી

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ આજે પહેલીવાર રિયાએ પોતાનુ નિવેદન આપ્યુ છે. આજે રિયા ચક્રવર્તી તરફથી એક મોટુ નિવેદન આવ્યુ ચે. રિયાના વકીલ સતિશ માન શિંદેએ મીડિયાને કહ્યુ કે, રિયા પર લાગેલા આરોપો પાયા વિનાના છે. રિયા અત્યાર સુધી તપાસની લઇને મુંબઇ પોલીસ અને ઇડીના સામે હાજર થઇ ચૂકી છે, અને આગળ પણ ત્રીજી એજન્સીની સામે હાજર થવા તૈયાર છે. રિયાએ કહ્યું કે, તે આદિત્ય ઠાકેરને નથી જાણતી અને તેને ક્યારેય મળી પણ નથી. સુશાંત કેસને લઇને રિયાએ કહ્યું કે, સુશાંત પાસેથી મે ક્યારેય પૈસા નથી લીધા, રિયાનુ કહેવુ એ પણ છે કે મુંબઇ પોલીસ અને ઇડી બે તપાસ એજન્સીઓએ તમામ દસ્તાવેજની તપાસ કરી લીધી છે, અને તેમને મારા વિરુદ્ધ કોઇપણ શંકાસ્પદ નથી મળ્યું. મોટી વાત એ છે કે રિયાએ કહ્યું કે, તે કોઇપણ ત્રીજી એજન્સી પાસે તપાસ માટે તૈયાર છે. રિયાએ આગળ કહ્યું કે મુંબઇ પોલીસ અને ઇડીએ તમામ પ્રકારના ઇલેક્ટ્રૉનિક, ફોરેન્સિક અને મેડિકલ રિપોર્ટ લઇ લીધા છે. બેન્ક સ્ટેટમેન્ટ, ઇન્કમ ટેક્સ, સીસીટીવી, અને સીડીઆર અને ઇલેક્ટ્રૉનિક ડેટા બન્ને એજન્સીઓની પાસે છે, અત્યાર સુધી મારા વિરદ્ધ કોઇ ગુનાખોરી તથ્ય નથી મળ્યા. સુશાંત કેસમાં પહેલીવાર બોલી રિયા, પોતાના પર લાગેલા આરોપો અને આદિત્ય ઠાકરે વિશે શું કહ્યું, જાણો વિગતે રિયાએ કહ્યું કે મીડિયા કોઇ અટકળો ના લગાવે, મારી ખામોશી કમજોરી નતી, સત્ય ક્યારેય નથી બદલાતુ. મોતના 40 દિવસ બાદ બિહાર પોલીસની સામે આરોપ લગાવવો બકવાસ છે. સુશાંતનો પરિવાર પાયા વિનાનની વાતો કરી રહ્યો છે. પરિવારના બધા આરોપ આધારવિનાના છે. સુશાંત વારંવાર પોતાના પરિવારનો ફોન કરી રહ્યો હતો. રિયાના હવાલાથી તેના વકીલે કહ્યું કે, એપ્રિલ 2019માં રિયા અને સુશાંત એક પાર્ટીમાં સામેલ થયા હતા, અને ત્યારબાદ બન્નેએ એકબીજાને ડેટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. બન્નેએ એકબીજાના ઘરે ખુબ સમય પણ વિતાવ્યો. ડિસેમ્બર 2019મા બન્નેએ અધિકારીક રીતે બન્ને બાન્દ્રામાં માઉન્ટ બ્લેક લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા, અને આ બધુ 8 જૂન 2020 સુધી ચાલતુ રહ્યુ, બાદમાં રિયાએ ઘર છોડી દીધુ હતુ. સુશાંત કેસમાં પહેલીવાર બોલી રિયા, પોતાના પર લાગેલા આરોપો અને આદિત્ય ઠાકરે વિશે શું કહ્યું, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget