શોધખોળ કરો

Aryan Khan: ડ્રગ્સ કેસમાં રાહત બાદ હવે US જશે આર્યન ખાન, જાણો શું છે કારણ

અહેવાલો અનુસાર જેલમાંથી છૂટ્યા પછી આર્યન ખાને OTT પ્લેટફોર્મ માટે વેબ સિરીઝના શો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ શોને આર્યન ખાન પોતે ડિરેક્ટ કરી રહ્યો છે. તેને અંતિમ સ્વરૂપ આપવા માટે યુએસ જવા રવાના થશે.

Aryan Khan Show: બોલિવૂડના જાણીતા એક્ટર શાહરૂખ ખાન અને તેના પરિવાર માટે શુક્રવાર રાહતનો શ્વાસ લઈને આવ્યો., 27 મેના રોજ કિંગ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ક્લીનચીટ આપવામાં આવી. આર્યન ખાન તેના આગામી પ્રોજેક્ટ માટે ખૂબ જ ટૂંક સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સ જશે તેવા સમાચાર આવી રહ્યા છે. આર્યન ખાન માટે છેલ્લું એક વર્ષ ઘણું મુશ્કેલ રહ્યું છે. આ દરમિયાન આર્યને તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. આવી સ્થિતિમાં મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ આર્યન ખાન હવે તેના અટકેલા કામો પૂરા કરવાની તૈયારી કરી રહ્યો છે.

આર્યન ખાન કેમ જશે યુએસ

અહેવાલો અનુસાર જેલમાંથી છૂટ્યા પછી આર્યન ખાને OTT પ્લેટફોર્મ માટે વેબ સિરીઝના શો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ શોને આર્યન ખાન પોતે ડિરેક્ટ કરી રહ્યો છે. તેને અંતિમ સ્વરૂપ આપવા માટે યુએસ જવા રવાના થશે. આર્યને હાલમાં જ મુંબઈમાં તેના નવા શો માટે સ્ક્રીન ટેસ્ટ રાખ્યો હતો.. જેમાં ઘણા યુવા પ્રતિભાશાળી કલાકારોએ ઓડિશન આપ્યા હતા.

OTT પ્લેટફોર્મ પરથી મંજૂરી

આર્યન ખાને આ વેબ સિરીઝનું લગભગ તમામ કામ પૂર્ણ કર્યું છે. ઉપરાંત, તેને ઓનલાઈન રિલીઝ કરવા માટે એક મોટા OTT પ્લેટફોર્મ સાથે પણ વાટાઘાટો કરી છે. જેના આધારે તે OTT પ્લેટફોર્મે આર્યનની વેબ સિરીઝના પ્રસારણ માટે લીલી ઝંડી આપી દીધી છે.  આ સિવાય આર્યન પછી ફિલ્મો અને અન્ય વેબ સિરીઝમાં પણ જોવા મળી શકે છે. જાણવા મળે છે કે ડ્રગ કેસમાં તેનું નામ આવવાને કારણે આર્યનનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેને દેશની બહાર જવા દેવામાં આવ્યો ન હતો. હવે એનસીબી દ્વારા જારી કરાયેલા ચાર્જ સીટમાં તેમનું નામ સામેલ નથી. આવી સ્થિતિમાં હવે તેમના પર લાગેલા તમામ નિયંત્રણો પણ જલ્દી હટાવવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
Embed widget