શોધખોળ કરો

રિયાને જામીન મળતાં જ ગુસ્સે ભરાયેલા બૉલીવુડના આ અભિનેતાએ ટ્વીટ કરીને કહ્યું- બધુ ખતમ, ઘરે જાઓ......

સુશાંત મોતને લઇને સબૂતો અને રિયાને મળેલા જામીન પર બૉલીવુડ અભિનેતા શેખર સુમન ભડક્યો છે. જોકે, કેટલીક સેલેબ્સે રિયાના જામીન પર આનંદ વ્યક્ત કર્યો છે

મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતમાં આવેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલી રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઇકોર્ટે જામીન આપી દીધા છે. રિયા 28 દિવસ બાદ જેલમાંથી બહાર આવી છે, પરંતુ હજુ સુધી સુશાંતના મોતને લઇને કોઇ સૉલ્યૂશન કે નિકાલ આવ્યો નથી. સુશાંત મોતને લઇને સબૂતો અને રિયાને મળેલા જામીન પર બૉલીવુડ અભિનેતા શેખર સુમન ભડક્યો છે. જોકે, કેટલીક સેલેબ્સે રિયાના જામીન પર આનંદ વ્યક્ત કર્યો છે. શેખર સુમને ટ્વીટ કરીને લખ્યું- આપણે સીબીઆઇ પર બહુ વધુ પડતો વિશ્વાસ કરીએ છીએ, મને લાગે છે કે સીબીઆઇએ બધુ જ કર્યુ હશે.... પરંતુ કેસને ખુબ મોડેથી સીબીઆઇને સોંપવામાં આવ્યો, તેમને કેટલાક સબૂતોને શોધવામાં ખુબ મહેનત કરી છે પરંતુ મને અંદાજો છે કે તે બહુ મોડુ થઇ ગયુ છે.
શેખર સુમને ટ્વીટ કરીને લખ્યુ- રિયાને જામીન મળી ગયા છે. સીબીઆઇ અને એઇમ્સ રિપોર્ટમાં વિરોધાભાસ નથી મળ્યો. મિરાંડા અને દીપેશને જામીન મળી ગયા, કોઇ બીજી ફૉરેન્સિક ટીમનુ ગઠન નથી થયુ. બધુ ખતમ, ઘરે ચાલો? વળી, બીજા એક ટ્વીટમાં તેમને નિરાશા દર્શાવી અને ઇશ્વરમાં વિશ્વાસ રાખ્યો છે. તેની સાથે તેમને ચમત્કાર થવાની આશા રાખી છે.
શેખર સુમને ટ્વીટ કરીને લખ્યું- હું બહુજ નિરાશ છું.... ગુસ્સો અને એકલાપણુ અનુભવી રહ્યો છુ, પરંતુ કોઇ વાત નહીં. ભગવાન ઉપર છે. આપણે તેના પર છોડી દઇએ છીએ. ચમત્કાર થશે. રિયાને જામીન મળતાં જ ગુસ્સે ભરાયેલા બૉલીવુડના આ અભિનેતાએ ટ્વીટ કરીને કહ્યું- બધુ ખતમ, ઘરે જાઓ...... ફાઇલ તસવીર ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે બૉમ્બે હાઇકોર્ટે રિયાની જામીન અરજી પર સુનાવણી કરતા રિયાને જામીન આપી દીધા, વળી, રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તી, અબ્દુલ બાસિત પરિહાર, દીપેશ સાવંત અને સેમ્યૂઅલ મિરાંડાની જામીન અરજી ફગાવી દેવાઇ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget