શોધખોળ કરો

સુશાંત કેસમાં કયા મુદ્દાને લઇને સંજય રાઉતે કહ્યું કે જો વાત નીકળશે તો દિલ્હી સુધી જશે

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે મીડિયા સામે હાજર રહ્યાં. સંજય રાઉતે કહ્યું કે, મુંબઇ પોલીસે કેસની યોગ્ય રીતે તપાસ કરી છે, રાજીનામાની વાત ના કરવી જોઇએ. રાઉતે કહ્યું કે, રાજીનામાની વાત નીકળશે તો દિલ્હી સુધી જશે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ તપાસ સોંપાયા બાદ શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે મીડિયા સામે હાજર રહ્યાં. સંજય રાઉતે કહ્યું કે, મુંબઇ પોલીસે કેસની યોગ્ય રીતે તપાસ કરી છે, રાજીનામાની વાત ના કરવી જોઇએ. રાઉતે કહ્યું કે, રાજીનામાની વાત નીકળશે તો દિલ્હી સુધી જશે. સંજય રાઉતે કહ્યું- મહારાષ્ટ્ર એ રાજ્ય છે, જ્યાં હંમેશા કાયદાની વ્યવસ્થા છે. જ્યાં સત્ય અને ન્યાયની જીત થાય છે. આ મહારાષ્ટ્ર સરકારની પરંપરા છે. સુપ્રીમ કોર્ટ આ નિર્ણય લીધો છે તો રાજકીય વાત કરવી યોગ્ય નથી. રાજીનામાની વાત કરવી રાજ્યની ગરિમા વિરુદ્ધ છે. અમારી શાસન વ્યવસ્થા હંમેશા ઉમદા રહી છે. આ મામલે રાજનીતિ ચાલતી રહે છે પરંતુ હવે સુપ્રીમ કોર્ટ પોતાના ફેંસલો આપ્યો છે તો આ વાતો બંધ થવી જોઇએ. જ્યારે આદિત્ય ઠાકરે વિશે સંજય રાઉતને પુછવામાં આવ્યુ તો તેમનો રંગ બદલાઇ ગયો. તેમને કહ્યું કે, નિવેદનમાં કહ્યું કે વાત નીકળશે તો પછી દુર સુધી જશે. આ સુપ્રીમ કોર્ટનો ફેંસલો છે, આને રાજનીતિનો રંગ ના આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ હવે સીબીઆઇ કરશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇને યોગ્ય ઠેરવી છે. ફેંસલો સંભળાવતા કોર્ટે કહ્યું કે બિહાર પોલીસની એફઆઇઆર યોગ્ય છે. મહારાષ્ટ્ર સરકારે આદેશનુ પાલન કરવુ પડશે. સુશાંત કેસમાં કયા મુદ્દાને લઇને સંજય રાઉતે કહ્યું કે જો વાત નીકળશે તો દિલ્હી સુધી જશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget