શોધખોળ કરો

Munmun Dutta Engagement: શું તારક મહેતા ફેમ મુનમુન દત્તાએ ટપ્પુ સાથે કરી લીધી સગાઈ? ગુજરાતમાં સેરેમની યોજાઈ હોવાની ચર્ચા

Munmun Dutta Raj Anadkat Engagement: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પરનો લોકપ્રિય કોમેડી શો છે. જેનું દરેક પાત્ર આજે દર્શકોના દિલમાં વસી ગયું છે. સીરિયલમાં જોવા મળેલી 'બબીતા ​​જી' એટલે કે મુનમુન દત્તાને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

Munmun Dutta Raj Anadkat Engagement: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પરનો લોકપ્રિય કોમેડી શો છે. જેનું દરેક પાત્ર આજે દર્શકોના દિલમાં વસી ગયું છે. સીરિયલમાં જોવા મળેલી 'બબીતા ​​જી' એટલે કે મુનમુન દત્તાને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રીએ શોમાં 'ટપ્પુ'નું પાત્ર ભજવતા રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી છે. જે તેના કરતા 9 વર્ષ નાનો છે.

મુનમુન અને રાજની સગાઈ વડોદરામાં થઈ 

ન્યૂઝ18ના એક અહેવાલ મુજબ, કલાકારોની નજીકના એક સૂત્રએ તેમની સગાઈ વિશે માહિતી આપતા કહ્યું કે મુનમુન અને રાજની સગાઈ થઈ ગઈ છે. બંનેએ થોડા દિવસ પહેલા મુંબઈની બહાર એટલે કે વડોદરામાં પોતપોતાના પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી હતી. તેમના પરિવારને તેમના સંબંધોમાં કોઈ સમસ્યા નથી અને તેઓ ખૂબ ખુશ છે. જો કે, સગાઈની વાત અંગે મુનમુન દત્તા કે રાજ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી ન તો બન્નેના પરિવાર તરફથી કોઈ માહિતી આપવામાં આવી છે.


Munmun Dutta Engagement: શું તારક મહેતા ફેમ મુનમુન દત્તાએ ટપ્પુ સાથે કરી લીધી સગાઈ? ગુજરાતમાં સેરેમની યોજાઈ હોવાની ચર્ચા

શોના સેટ પર રાજ અને મુનમુન પ્રેમમાં પડ્યા હતા

વાસ્તવમાં મુનમુન અને રાજના અફેરના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર જ્યારે રાજે શોમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે મુનમુનને મળ્યો અને ધીમે ધીમે તેમની વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ ખીલવા લાગ્યો. આ પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. શોના બાકીના કલાકારોને પણ આ વાતની જાણ હતી. તમને જણાવી દઈએ કે રાજ હવે આ શોમાં નથી. તેણે થોડો સમય કામ કર્યા બાદ શોને અલવિદા કહી દીધું. જે બાદ શોના દર્શકોને મોટો આંચકો લાગ્યો અને તેઓ મેકર્સ પર ખૂબ ગુસ્સે થયા.

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા છેલ્લા 15 વર્ષથી આ શો સાથે જોડાયેલી છે. તે આ શોમાં બબીતા ​​જીનું પાત્ર ભજવી રહી છે. જે એકદમ ગ્લેમરસ છે. શોમાં તેની અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વચ્ચે પ્રેમથી દલીલો થતી રહે છે. જે દર્શકોને ખૂબ જ પસંદ આવે છે.

મુનમુન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

એક્ટિંગ સિવાય મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં તે દરરોજ તેના ફેન્સ સાથે તેના લેટેસ્ટ વીડિયો અને ફોટો શેર કરે છે. રાજ અનડકટની વાત કરીએ તો સમાચાર મુજબ, અભિનેતા ટૂંક સમયમાં ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા'માં જોવા મળી શકે છે. અભિનય સિવાય તે યુટ્યુબ પર પોતાની બ્લોગિંગ ચેનલ ચલાવે છે. જ્યાં તેના લાખો ફોલોઅર્સ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget