શોધખોળ કરો

પુત્રવધૂ Aishwaryaની પીઠ પાછળ ખોદણી નથી કરતી Jaya Bachchan,કહ્યું- મને તેની કોઈ વાત નથી ગમતી તો..

Jaya Bachchan: જયા બચ્ચન તેમની વહુ ઐશ્વર્યાને પોતાની મિત્ર માને છે. જયાએ એક થ્રોબેક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે તેની પુત્રવધૂની પીઠ પાછળ ખોદણી કરતી નથી અને તે બંને સારા બોન્ડ શેર કરે છે.

Jaya Bachchan On Aishwarya Rai:  ભૂતપૂર્વ વિશ્વ સુંદરી અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai) બચ્ચન પરિવારની વહુ છે. તેણે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે. ઐશ્વર્યા તેના સાસરિયાઓ સાથે ખાસ બોન્ડ શેર કરે છે. તેણે તેની સાસુ જયા(Jaya Bachchan)સાથે પણ સારું બને છે. બીજી તરફ પીઢ અભિનેત્રી જયા બચ્ચને એકવાર તેની વહુ ઐશ્વર્યા રાય સાથેના સંબંધો વિશે વાત કરી હતી. 2010માં એક થ્રોબેક ઇન્ટરવ્યુમાં જયાએ કહ્યું હતું કે જો તેને ઐશ્વર્યા રાય (Aishwarya Rai)વિશે કંઇક પસંદ નથી, તો તે તેને 'ફેસ પર' કહે છે. જયાએ એમ પણ કહ્યું કે તે 'પીઠ પાછળ ખોદણી કરતી નથી'.

જયા બચ્ચન ઐશ્વર્યાને મિત્ર માને છે

એક ઈન્ટરવ્યુ દરમિયાન જયા બચ્ચને ઐશ્વર્યા ((Aishwarya Rai) વિશે કહ્યું હતું કે, "તે મારી મિત્ર છે. જો મને તેના વિશે કંઈક ગમતું નથી, તો હું તેને તેના મોઢા પર કહી દઉં છું. હું તેની પીઠ પાછળ ખોદણી નથી કરતી.. જો તે આ વાત સાથે અસંમત હોય તો તે વાતને ક્લિયર કરશે. ફરક એટલો હશે કે હું વધુ ડ્રામાટીક થઈ શકું છું. અને તેને વધુ રિસ્પેક્ટફૂલ થવું પડશે. હું વૃદ્ધ છું તમે જાણો છો. બસ આટલું જ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)

સાસુ જયા પુત્રવધૂ ઐશ્વર્યા સાથે સારા સંબંધ ધરાવે છે

જયાએ એમ પણ કહ્યું કે, "અમને ઘરે બેસીને વાહિયાત વાતો કરવી ગમે છે. માત્ર અમે બે જ છીએ. તેની પાસે વધારે સમય નથી હોતો, પરંતુ તે જે કરે છે તે અમે એન્જોય કરીએ છીએ. મારો તેની સાથે સારો સંબંધ છે."

અભિષેક-ઐશે 2007માં લગ્ન કર્યા હતા

જણાવી દઈએ કે ધૂમ 2 દરમિયાન જયા બચ્ચનનો પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન ઐશ્વર્યાના પ્રેમમાં પડ્યો હતો. તેઓએ 14 જાન્યુઆરી 2007ના રોજ સગાઈ કરી અને 20 એપ્રિલ 2007ના રોજ મુંબઈમાં બચ્ચનના નિવાસસ્થાન પ્રતિક્ષા ખાતે લગ્ન કર્યા. 16 નવેમ્બર 2011ના રોજ એશ-અભિષેકે તેમની પુત્રી આરાધ્યા બચ્ચનનું સ્વાગત કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget