શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ કરી રહેલી CBIની ટીમે શું આપ્યું નિવદેન ?

દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમે મોટુ નિવેદન આપ્યુ છે.

નવી દિલ્હીઃ દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમે મોટુ નિવેદન આપ્યુ છે. CBIનુ કહેવુ છે કે તપાસ એજન્સી સુશાંતના મોત સંબંધિત પ્રૉફેશનલ તપાસ કરી રહી છે, જેમાં તમામ બાજુઓને ઉંડાણથી જોવામાં આવી રહી છે, અને આજની તારીખમાં કોઇપણ સાઇડને છોડવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે હવે આ કેસ સાથે જોડાયેલી મોટા સમાચાર સામે આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે પુછપરછ થશે. સુશાંતની બહેન પ્રિયંકા અને મીતૂ સાથે પુછપરછ કરવામાં આવશે. આ પહેલા પ્રિયંકા અને મીતૂ સાથે પુછપરછ કરાઇ ચૂકી છે. આની સાથે જ સુસાંતના બનેવી આઇપીએસ ઓપી સિંહ સાથે પણ પુછપરછ થઇ શકે છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIને હજુ સુધી હત્યાના કોઇ સબૂત નથી મળ્યા, આવામાં સીબીઆઇ હવે આત્મહત્યા તરફ વળી છે, આવામાં સીબીઆઇ આ વાતની તપાસ કરશે કે સુશાંતને આત્મહત્યા માટે કોણે ઉકસાવ્યો. આ મામલામાં રિયાએ પણ પોલીસમાં એફઆઇઆર નોંધાવી છે, તો વળી સુશાંતના પરિવાર તરફથી પણ એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આવામાં સુશાંતનો પરિવાર અને રિયા બન્ને સાથે આ મામલે પુછપરછ થવાની નક્કી છે. રિયા હાલ ડ્રગ્સ મામલામાં જેલમાં બંધ છે. સુશાંતના પરિવારે રિયા પર આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો, તો વળી રિયાએ પણ સુશાંત પરિવાર પર સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget