શોધખોળ કરો
કાજોલ-વિદ્યા સહિતના સ્ટાર્સ પહોંચ્યા ઐશ્વર્યાના પિતાની પ્રાર્થનાસભામાં, જુઓ તસવીરો
1/21

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજ રાયનું 18 માર્ચના રોજ નિધન થયું હતું. તે લગભગ ત્રણ અઠવાડિયાથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા. અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા.. મંગળવારે સાંજે તેમની શોકસભા રાખવામાં આવી હતી. જેમાં ઘણા સેલિબ્રીટીઝ હાજર રહ્યા હતા.
2/21

Published at : 22 Mar 2017 09:47 AM (IST)
View More























