શોધખોળ કરો
ACP પ્રદ્યુમનનું હાર્ટ એટેકથી મોત?, જાણો વાયરલ ન્યૂઝની હકીકત
1/3

કેટલાક સમય અગાઉ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે પ્રદ્યુમન એટલે કે શિવાજી સાટમને શોમાં હાર્ટ એટેક આવશે અને તે શોમાંથી નીકળી જશે. શિવાજી સાટમ નીકળી જતા શોના મેકર્સે આ શો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
2/3

26 ડિસેમ્બરના રોજ ટેલિકાસ્ટ થનારા એપિસોડમાં પ્રદ્યુમનનું અવસાન થશે. આ શો આવતા વર્ષે જાન્યુઆરીમાં ઓફ-એર થશે. ક્યાંક એવી પણ ચર્ચા છે કે આ શોના કલાકારોએ ફીમાં વધારો કરવાની માંગણી કરી હોવાને કારણે શો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Published at : 19 Dec 2016 03:54 PM (IST)
View More























