શોધખોળ કરો

જોન અબ્રાહમ સાથે કામ કરનારી હોટ એક્ટ્રેસની 200 કરોડના કૌભાંડમાં થઈ ધરપકડ, જાણો શું ભજવી હતી ભૂમિકા ?

ઈડીની તપાસમાં સામે આવેલી વિગત મુજબ, પતિએ છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાથી લીના પોલ વૈભવી જીવન જીવતી હતી અને અધધ રૂપિયા ઉડાવતી હતી.

મુંબઈઃ બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ સાથે કામ કરનારી હોટ એક્ટ્રેસ લીના પોલની છેતરપિંડી કેસમાં દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તેના બિઝનેસમેન પતિ સુકેશ ચંદ્રશેખરને મોટા કૌભાંડમાં સાથ આપવાના આરોપસર દિલ્હી પોલીસનીઈકોનોમિક ઓફેન્સિસ વિંગ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. તેના પતિ સુકેશ સામે ઈડ તપાસ કરી રહી છે.

લીનાના પતિ સુકેશ સામે ઘણા સમયથી ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે. સુકેશે કેટલાક મોટા બિઝનેસમેન સાથે છેતરપિંડી કરી છે અને આ આંકડો 200 કરોડ છે. ઈડી દ્વારા દંપત્તીના ચેન્નઈ સ્થિત બંગલામાં રેઇડ દરમિયાન 16 વૈભવી કાર, ઘરેણા, મોંઘી બ્રાંડના કરોડની રૂપિયાની કિંમતના કપડાં અને એક્સેસરીઝ મળી આવ્યા છે.

ઈડીની તપાસમાં સામે આવેલી વિગત મુજબ, પતિએ છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાથી લીના પોલ વૈભવી જીવન જીવતી હતી અને અધધ રૂપિયા ઉડાવતી હતી. લીન પોલ જોન અબ્રાહમની મદ્રાસ કેફે ઉપરાંત કોબરા, બિરયાની અને હસબન્ડ ઈન ગોવા સહિતની ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ કાંડમાં રુપિયાનો વહીવટ કરવા બદલ દિલ્હીની કનોટ પેલેસ બ્રાન્ચનાં મેનેજર કોમલ પોદ્દાર અને તેમના બે સહકર્મી અવનીશ કુમાર અને જિતેન્દ્ર નરુલાની પણ ધરપકડ કરાઈ છે. સૂત્રોનું માનીએ તો, સુકેશ એપ દ્વારા અલગ-અલગ નંબરથી ફોન કરીને પોતાના શિકાર સાથે વાત કરતો હતો. કોઈ કાયદાકીય બાબતમાં ફસાયેલા લોકોને તે જાળમાં ફસાવતો અને પોતાની ઉપર સુધી ઓળખાણ છે તેવી વાતો કરીને તેમની પાસેથી તગડી રકમ પડાવતો હતો. તેણે છેલ્લે જેની પાસેથી 200 કરોડ પડાવ્યા તે વ્યક્તિએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરતાં સુકેશનો ભાંડો ફુટ્યો હતો. ફરિયાદીના દાવા અનુસાર, જુન 2020માં સુકેશે તેને ફોન કરી પોતે કાયદા મંત્રાલયમાં સચિવ છે તેવી વાત કરી હતી. 200 કરોડની ડિમાન્ડ કરીને સુકેશે કામ થઈ જશે તેવું જણાવ્યું હતું. ટાર્ગેટને પૈસા ક્યાં અને કેવી રીતે પહોંચાડવાના છે તેની પણ તેણે વિગતો આપી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
અમરેલી લેટરકાંડ: વિધાનસભામાં મુદ્દો ગુંજતા DGP વિકાસ સહાયે 2 PI અને 1 PSIની કરી બદલી
Embed widget