શોધખોળ કરો
'તારક મહેતા'માં પાછા આવવા દયાભાભી દિશાએ વધારી ફી, જાણો એક એપિસૉડના કેટલા મળશે ને ક્યારે કરશે પુનરાગમન?
1/4

ઉલ્લેખનીય છે કે, દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી બેબી બર્થને લઇને શૉમાંથી મેટરનિટી લીવ પર હતી. દિશાએ 2015માં મુંબઇના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પંડ્યા સાથે લગ્ન કરી લીધા હતા. 30 નવેમ્બર તેને પુત્રીને સ્તુતિને જન્મ આપ્યો હતો, ત્યારબાદ તે મેટરનિટી લીવ પર છે.
2/4

આ ઉપરાંત અન્ય એક રિપોર્ટ્સ અનુસાર, દિશા વાકાણીએ શૉમાં વધુ સમય આપવાનો પણ ઇન્કાર કરી દીધો છે. દિશાની બીજી શરત છે કે તેને 15 દિવસ માટે 11 થી 6ના સમય સુધી કોઇપણ જાતનું શૂટિંગ હોય તો તે પુરુ કરી દેવું. જો દિશાની આ ડિમાન્ડ મેકર્સ માની લેશે તો દયાભાભી શૉમાં નેક્સ્ટ મંથથી પુનરાગમન કરશે.
Published at : 24 Sep 2018 10:42 AM (IST)
View More





















