શોધખોળ કરો

આ સ્ટાર એક્ટરે 7 વર્ષ બાદ ઘરે કર્યુ ગણપતિ સ્થાપન, જાણો વિગત

Ganesh Chaturthi: શ્રયસે ઈન્સ્ટાગ્રામ પર ગણપતિ બાપ્પા અને પત્ની સાથે તસવીર પોસ્ટ કરી અને લખ્યું, બાપ્પા 7 વર્ષ બાદ ઘરે પરત ફર્યા છે.

બોલિવૂડ એકટર શ્રેયસ તલપડે હાલ બાપ્પાની ભક્તિમાં લીન છે. તેણે 7 વર્ષ બાદ ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. બાપ્પાના સ્વાગતની તૈયારીમાં તેની પત્ની દીપ્તિએ પણ સાથ આપ્યો. તેની ઝલક સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે.

શું લખ્યું પોસ્ટમાં

શ્રયસે ઈન્સ્ટાગ્રામ પર ગણપતિ બાપ્પા અને પત્ની સાથે તસવીર પોસ્ટ કરી અને લખ્યું, બાપ્પા 7 વર્ષ બાદ ઘરે પરત ફર્યા છે. તેનાથી સૌથી વધુ ખુશી મને કોઈ ન હોઈ શકે. મારી સાથે ઉભેલી આ મહિલા મારી પત્ની પણ ખુશ છે. મારી પત્ની ગણપતિ બાપ્પા માટે બધુ ખુદ પસંદ કરવે છે. સજાવટથી લઈ બાપ્પા માટે ભોજન સુધી. સાત વર્ષનો ગાળો કેમ. આ એક કહાની છે. આજ માટે નહીં પરંતુ પછી ક્યારેક. ગણપતિ બાપ્પા મોરયા. ભગવાન આપણને અનેક ખુશી, સફળતા અને માનસિક શાંતિ આપે. ગણપતિ બાપ્પા મોરયા, હેપ્પી ગણેશ ચતુર્થી.

ટ્રેડિશનલ લુકમાં નજરે પડ્યો શ્રેયસ

શ્રેયસે પોસ્ટમાં કહ્યું કે, બાપ્પાની સાત વર્ષ સુધી સ્થાપના કેમ નહોતી કરી તે વાતનો ખુલાસો પછી કરીશું. તસવીરોમાં શ્રેયસ પોતાની પત્ની સાથે ટ્રેડિશનલ લુકમાં નજરે પડી રહ્યો છે અને બાપ્પાના આવવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shreyas Talpade (@shreyastalpade27)

આ સીરિયલથી મરાઠી ટીવી પર વાપસી

વર્કફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં નવા શો માંઝી તુજે રેશમાઘાટથી મરાઠી ટીવી પર વાપસી કરી છે. તે શોમાં યશવર્ધનનું પાત્ર નિભાવી રહ્યો છે. જ્યારે પ્રાર્થના નેહાનો રોલ કરી રહી છે.

આ પણ વાંચોઃ ટી-20 વર્લ્ડકપ પછી વિરાટ કોહલીની હકાલપટ્ટી કરીને આ ખેલાડીને વન-ડે અને ટી-20માં કેપ્ટન બનાવાશે, જાણો વિગત

Gujarat Corona Cases: છૂટછાટ મળતાં જ કોરોનાએ ફરી ઉથલો માર્યો, જાણો ચાલુ મહિને એક્ટિવ કેસમાં કેટલા ટકાનો વધારો થયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget