શોધખોળ કરો

નેપોટિઝમને લઈ આગળ આવી ઈંદર કુમારની પત્ની, શાહરૂખ ખાન અને કરણ જોહર પર લગાવ્યા ગંભીર આરોપ

પલ્લવીએ જણાવ્યું કે, મોતના થોડા સમય પહેલા ઈંજર કુમાર સતત કામની શોધમાં લોકોને મળત હતા પરંતુ કોઈપણ તેમની મદદ માટે તૈયાર નહોતું.

મુંબઈઃ બોલિવૂડ એકટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં લોકોને દબાયેલો અવાજ ફરીથી બુલંદ થવા લાગ્યો છે. દિવંગત એક્ટર ઈંદર કુમારની પત્ની પણ આગળ આવી છે અને તેણે અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. ઈંદર કુમારની પત્ની પલ્લવીએ નિર્દેશક કરણ જોહર અને એકટર શાહરૂખ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે અને સરકાર તથા ઈન્ડસ્ટ્રીમાં રહેલા નેપોટિઝમ સામે કડક પગલાં લેવાની વાત પણ કહી છે. પલ્લવીએ જણાવ્યું કે, મોતના થોડા સમય પહેલા ઈંજર કુમાર સતત કામની શોધમાં લોકોને મળત હતા પરંતુ કોઈપણ તેમની મદદ માટે તૈયાર નહોતું. તેણે એખ ઘટનાને યાદ કરીને જણાવ્યું, હાલના દિવસોમાં બધા નેપોટિઝમની વાત કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની જેમ મારા દિવંગત પતિ ઈંદર કુમારે પણ પોતાના બળે એક અલગ ઓળખ ઊભી કરી હતી. મને યાદ છે કે મોતના થોડા સમય પહેલા તેઓ કામ માટે બે મોટા લોકોને મળ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ કઈંક નાના પ્રોજેક્ટ કરતા હતા પરંતુ તેઓ મોટી ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતા હતા. જેવું તેમણે 90ના દાયકામાં કર્યુ હતું. આ દરમિયાન હું પણ તેમની સાથે હતી અને આ બધું મારી નજર સામે થયું હતું. અમે કરણ જોહર અને શાહરૂખ ખાન પાસે ગયા હતા. કરણ જોહરે તેની વેન બહાર આશરે 2 કલાક સુધી રાહ જોવડાવી અને બાદમાં બોલાવીને કહ્યું કે, હાલ તેમની પાસે ઈંદર માટે કોઈ કામ નથી. પરંતુ તેઓ તેની મેનેજર ગરિમાના સંપર્કમાં રહે તેમ કહ્યું હતું. પલ્લવીએ જણાવ્યું, આ મુલાકાતના આશરે 15 સુધી અમારો ફોન તો ઉપાડવામાં આવ્યો પરંતુ બાદમાં આ નંબર બ્લોક કરી દેવામાં આવ્યો. પલ્લવી કહ્યું, આવું જ વર્તન શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા પણ કરવામાં આવ્યું. ફિલ્મ ઝીરોના સેટ પર અમે ગયા હતા અને શાહરૂખ ખાન પાસે કામ માંગ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, હાલ પ્રોડક્શન હાઉસમાં તેમના લાયક કોઈ કામ નથી, પરંતુ અમને તેના મેનેજરના સંપર્કમાં રહેવા જણાવાયું હતું. બાદમાં તેમણે પણ અમારો ફોન ઉપાડવાનો બંધ કરી દીધું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
Embed widget