શોધખોળ કરો

IPL ઉદઘાટન સમારોહમાં બોલીવુડના ક્યા સુપરસ્ટાર્સ કરશે પરફોર્મન્સ ? કાર્યક્રમ બદલાતાં ક્યારે છે ઉદઘાટન સમારોહ ? જાણો વિગત

1/7
 મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સિઝનના ઉદઘાટન સમારોહમાં આ વખતે બહુ ખર્ચ નતી કરાવાનો પણ આ સમારોહમાં બોલીવૂડના 4 સુપરસ્ટાર્સ ધૂમ મચાવશે. 7 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખેલાનારા મુકાબલા અગાઉ આઇપીએલનો ઉદઘાટન સમારોહ કાર્યક્રમ યોજાશે.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સિઝનના ઉદઘાટન સમારોહમાં આ વખતે બહુ ખર્ચ નતી કરાવાનો પણ આ સમારોહમાં બોલીવૂડના 4 સુપરસ્ટાર્સ ધૂમ મચાવશે. 7 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખેલાનારા મુકાબલા અગાઉ આઇપીએલનો ઉદઘાટન સમારોહ કાર્યક્રમ યોજાશે.
2/7
 મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલનો પ્રથમ મુકાબલો ખેલાય તે પહેલાં રંગારંગ ઉદઘાટન સમારંભ યોજાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આશરે 90૦ મિનિટ સુધી ઉદઘાટન સમારંભ ચાલશે, જેમાં બોલીવૂડના સુપરસ્ટાર્સ પર્ફોમન્સ આપશે. આ સમારોહમાં રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ ઉપસ્થિત રહેશે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલનો પ્રથમ મુકાબલો ખેલાય તે પહેલાં રંગારંગ ઉદઘાટન સમારંભ યોજાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આશરે 90૦ મિનિટ સુધી ઉદઘાટન સમારંભ ચાલશે, જેમાં બોલીવૂડના સુપરસ્ટાર્સ પર્ફોમન્સ આપશે. આ સમારોહમાં રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ ઉપસ્થિત રહેશે.
3/7
4/7
 જોકે એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, હાલમાં બોર્ડનું સંચાલન કરી રહેલી સુપ્રીમ કોર્ટની નિયુક્ત થયેલી વહિવટદારોની સમિતિએ આ આયોજનને રદ કરીને મેચના દિવસે જ ઉદઘાટન સમારોહ રાખવા જણાવ્યું હતું. જેના કારણે તમામ કેપ્ટન્સ માટે હાજર રહેવું શક્ય નથી.
જોકે એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, હાલમાં બોર્ડનું સંચાલન કરી રહેલી સુપ્રીમ કોર્ટની નિયુક્ત થયેલી વહિવટદારોની સમિતિએ આ આયોજનને રદ કરીને મેચના દિવસે જ ઉદઘાટન સમારોહ રાખવા જણાવ્યું હતું. જેના કારણે તમામ કેપ્ટન્સ માટે હાજર રહેવું શક્ય નથી.
5/7
 જો કે બધા કેપ્ટન્સ આઇપીએલના ઉદઘાટનના એક દિવસ અગાઉ ભેગા થઈને એક વિડિયોનું રેકોર્ડિંગ કરશે, જે આઇપીએલના ઉદઘાટન સમારોહમાં રજૂ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલનું ઉદઘાટન એક દિવસ અગાઉ રાખવાનુ નક્કી કર્યું હતું.
જો કે બધા કેપ્ટન્સ આઇપીએલના ઉદઘાટનના એક દિવસ અગાઉ ભેગા થઈને એક વિડિયોનું રેકોર્ડિંગ કરશે, જે આઇપીએલના ઉદઘાટન સમારોહમાં રજૂ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલનું ઉદઘાટન એક દિવસ અગાઉ રાખવાનુ નક્કી કર્યું હતું.
6/7
 આ ઉદઘાટન સમારોહમાં રણવીર સિંઘ, પરિણિતિ ચોપરા, વરૂણ ધવન તેમજ જેકલીન ફર્નાન્ડીસ જેવા બોલીવૂડ સ્ટાર્સ પરફોર્મન્સ આપે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે આ વખતના ઉદઘાટન સમારંભના જંગી બજેટમાં કાપ મૂક્યો છે છતાં આઇપીએલના ઉદઘાટનની રોનક અગાઉના જેવી જ રહેશે.
આ ઉદઘાટન સમારોહમાં રણવીર સિંઘ, પરિણિતિ ચોપરા, વરૂણ ધવન તેમજ જેકલીન ફર્નાન્ડીસ જેવા બોલીવૂડ સ્ટાર્સ પરફોર્મન્સ આપે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે આ વખતના ઉદઘાટન સમારંભના જંગી બજેટમાં કાપ મૂક્યો છે છતાં આઇપીએલના ઉદઘાટનની રોનક અગાઉના જેવી જ રહેશે.
7/7
 આઇપીએલની સૌપ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને સટ્ટાબાજી બદલ બે વર્ષનો પ્રતિબંધ ભોગવીને પાછી આવી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ વચ્ચે રમાશે. આ વખતના ઉદઘાટનમાં તમામ કેપ્ટનો હાજર રહી શકશે નહિ, કારણ કે બીજા જ દિવસે બે મેચો રમવાની છે અને કેપ્ટનોને પ્રવાસમાં મુશ્કેલી પડે તેમ છે.
આઇપીએલની સૌપ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને સટ્ટાબાજી બદલ બે વર્ષનો પ્રતિબંધ ભોગવીને પાછી આવી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ વચ્ચે રમાશે. આ વખતના ઉદઘાટનમાં તમામ કેપ્ટનો હાજર રહી શકશે નહિ, કારણ કે બીજા જ દિવસે બે મેચો રમવાની છે અને કેપ્ટનોને પ્રવાસમાં મુશ્કેલી પડે તેમ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget