શોધખોળ કરો

IPL ઉદઘાટન સમારોહમાં બોલીવુડના ક્યા સુપરસ્ટાર્સ કરશે પરફોર્મન્સ ? કાર્યક્રમ બદલાતાં ક્યારે છે ઉદઘાટન સમારોહ ? જાણો વિગત

1/7
 મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સિઝનના ઉદઘાટન સમારોહમાં આ વખતે બહુ ખર્ચ નતી કરાવાનો પણ આ સમારોહમાં બોલીવૂડના 4 સુપરસ્ટાર્સ ધૂમ મચાવશે. 7 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખેલાનારા મુકાબલા અગાઉ આઇપીએલનો ઉદઘાટન સમારોહ કાર્યક્રમ યોજાશે.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સિઝનના ઉદઘાટન સમારોહમાં આ વખતે બહુ ખર્ચ નતી કરાવાનો પણ આ સમારોહમાં બોલીવૂડના 4 સુપરસ્ટાર્સ ધૂમ મચાવશે. 7 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખેલાનારા મુકાબલા અગાઉ આઇપીએલનો ઉદઘાટન સમારોહ કાર્યક્રમ યોજાશે.
2/7
 મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલનો પ્રથમ મુકાબલો ખેલાય તે પહેલાં રંગારંગ ઉદઘાટન સમારંભ યોજાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આશરે 90૦ મિનિટ સુધી ઉદઘાટન સમારંભ ચાલશે, જેમાં બોલીવૂડના સુપરસ્ટાર્સ પર્ફોમન્સ આપશે. આ સમારોહમાં રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ ઉપસ્થિત રહેશે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલનો પ્રથમ મુકાબલો ખેલાય તે પહેલાં રંગારંગ ઉદઘાટન સમારંભ યોજાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આશરે 90૦ મિનિટ સુધી ઉદઘાટન સમારંભ ચાલશે, જેમાં બોલીવૂડના સુપરસ્ટાર્સ પર્ફોમન્સ આપશે. આ સમારોહમાં રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ ઉપસ્થિત રહેશે.
3/7
4/7
 જોકે એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, હાલમાં બોર્ડનું સંચાલન કરી રહેલી સુપ્રીમ કોર્ટની નિયુક્ત થયેલી વહિવટદારોની સમિતિએ આ આયોજનને રદ કરીને મેચના દિવસે જ ઉદઘાટન સમારોહ રાખવા જણાવ્યું હતું. જેના કારણે તમામ કેપ્ટન્સ માટે હાજર રહેવું શક્ય નથી.
જોકે એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, હાલમાં બોર્ડનું સંચાલન કરી રહેલી સુપ્રીમ કોર્ટની નિયુક્ત થયેલી વહિવટદારોની સમિતિએ આ આયોજનને રદ કરીને મેચના દિવસે જ ઉદઘાટન સમારોહ રાખવા જણાવ્યું હતું. જેના કારણે તમામ કેપ્ટન્સ માટે હાજર રહેવું શક્ય નથી.
5/7
 જો કે બધા કેપ્ટન્સ આઇપીએલના ઉદઘાટનના એક દિવસ અગાઉ ભેગા થઈને એક વિડિયોનું રેકોર્ડિંગ કરશે, જે આઇપીએલના ઉદઘાટન સમારોહમાં રજૂ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલનું ઉદઘાટન એક દિવસ અગાઉ રાખવાનુ નક્કી કર્યું હતું.
જો કે બધા કેપ્ટન્સ આઇપીએલના ઉદઘાટનના એક દિવસ અગાઉ ભેગા થઈને એક વિડિયોનું રેકોર્ડિંગ કરશે, જે આઇપીએલના ઉદઘાટન સમારોહમાં રજૂ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલનું ઉદઘાટન એક દિવસ અગાઉ રાખવાનુ નક્કી કર્યું હતું.
6/7
 આ ઉદઘાટન સમારોહમાં રણવીર સિંઘ, પરિણિતિ ચોપરા, વરૂણ ધવન તેમજ જેકલીન ફર્નાન્ડીસ જેવા બોલીવૂડ સ્ટાર્સ પરફોર્મન્સ આપે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે આ વખતના ઉદઘાટન સમારંભના જંગી બજેટમાં કાપ મૂક્યો છે છતાં આઇપીએલના ઉદઘાટનની રોનક અગાઉના જેવી જ રહેશે.
આ ઉદઘાટન સમારોહમાં રણવીર સિંઘ, પરિણિતિ ચોપરા, વરૂણ ધવન તેમજ જેકલીન ફર્નાન્ડીસ જેવા બોલીવૂડ સ્ટાર્સ પરફોર્મન્સ આપે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે આ વખતના ઉદઘાટન સમારંભના જંગી બજેટમાં કાપ મૂક્યો છે છતાં આઇપીએલના ઉદઘાટનની રોનક અગાઉના જેવી જ રહેશે.
7/7
 આઇપીએલની સૌપ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને સટ્ટાબાજી બદલ બે વર્ષનો પ્રતિબંધ ભોગવીને પાછી આવી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ વચ્ચે રમાશે. આ વખતના ઉદઘાટનમાં તમામ કેપ્ટનો હાજર રહી શકશે નહિ, કારણ કે બીજા જ દિવસે બે મેચો રમવાની છે અને કેપ્ટનોને પ્રવાસમાં મુશ્કેલી પડે તેમ છે.
આઇપીએલની સૌપ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને સટ્ટાબાજી બદલ બે વર્ષનો પ્રતિબંધ ભોગવીને પાછી આવી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ વચ્ચે રમાશે. આ વખતના ઉદઘાટનમાં તમામ કેપ્ટનો હાજર રહી શકશે નહિ, કારણ કે બીજા જ દિવસે બે મેચો રમવાની છે અને કેપ્ટનોને પ્રવાસમાં મુશ્કેલી પડે તેમ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget