શોધખોળ કરો

Taraneh Alidoosti: ઈરાનમાં ઓસ્કાર વિજેતા ફિલ્મની અભિનેત્રીની ધરપકડ, હિજાબ વિરોધી પ્રદર્શનનું કર્યું સમર્થન

Taraneh Alidoosti: ઈરાની અધિકારીઓએ દેશની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક એવી ઓસ્કાર વિજેતા ફિલ્મ ધ સેલ્સમેનની સ્ટાર તરનેહ અલીદોસ્તીની ધરપકડ કરી છે.

Taraneh Alidoosti: ઈરાની અધિકારીઓએ દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનો વિશે જૂઠાણું ફેલાવવા બદલ દેશની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એકની ધરપકડ કરી છે. સરકારી મીડિયાએ શનિવારે આ જાણકારી આપી હતી. ઓસ્કાર વિજેતા ફિલ્મ ધ સેલ્સમેનની સ્ટાર તરનેહ અલીદુસ્તીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાના એક અઠવાડિયા પછી તેને કસ્ટડીમાં લેવામાં આવી છે.

અભિનેત્રીની પોસ્ટમાં અભિનેત્રીએ રાષ્ટ્રવ્યાપી વિરોધ દરમિયાન થયેલા કથિત ગુનાઓ માટે તાજેતરમાં મૃત્યુદંડની સજા પામેલા પ્રથમ વ્યક્તિ સાથે એકતા વ્યક્ત કરી હતી. રાજ્ય મીડિયાની સત્તાવાર ચેનલ પર પ્રકાશિત અહેવાલો અનુસાર અલીદુસ્તીની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેણે જે દાવા કર્યા હતા તેના કોઈ પુરાવા તેની પાસે ન હતા કે ના તેણે રજૂ કર્યા હતા

અલીદુસ્તીની એક અઠવાડિયા પછી ધરપકડ

ઈરાની અધિકારીઓએ દેશની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક તરનેહ અલીદોસ્તીની ધરપકડ કરી હતી. જે ઓસ્કાર વિજેતા ફિલ્મ ધ સેલ્સમેનની કલાકાર હતી. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્ટાર તરનેહ અલીદોસ્તીને એક અઠવાડિયા પછી અટકાયતમાં લેવામાં આવી હતી. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી જેમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ દરમિયાન થયેલા ગુનાઓ માટે તાજેતરમાં મૃત્યુદંડની સજા પામેલા વ્યક્તિને સમર્થન આપ્યું હતું.

અન્ય ઘણી ઈરાની હસ્તીઓને પણ બોલાવવામાં આવી હતી

આ ઉપરાંત કોર્ટ દ્વારા ભડકાઉ સામગ્રી પ્રકાશિત કરવા બદલ અન્ય ઘણી ઈરાની હસ્તીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા. રાજ્ય મીડિયાની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર પ્રકાશિત અહેવાલો અનુસાર અલીદુસ્તીની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેણે તેના દાવાઓને સમર્થન આપવા માટે કોઈ દસ્તાવેજો આપ્યા ન હતા. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે તેનું નામ મોહસીન શેખરી છે. દરેક આંતરરાષ્ટ્રીય સંસ્થા જે આ ખૂનખરાબાને જોઈ રહી છે અને પગલાં નથી લઈ રહી તે માનવતા માટે કલંક સમાન છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરો

સપ્ટેમ્બરમાં દેખાવો શરૂ થયા બાદ અલીદોસ્તીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિરોધીઓ સાથે એકતા વ્યક્ત કરતી ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે અલી દોસ્તીને ઈન્સ્ટાગ્રામ પર 80 લાખ લોકો ફોલો કરતા હતા. જેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 16 સપ્ટેમ્બરે 22 વર્ષની મહસા અમીનીના મોત બાદ ઈરાન વિરોધ પ્રદર્શનથી હચમચી ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
Embed widget