શોધખોળ કરો

32 વર્ષના યુવકે કર્યો દાવો- હું ઐશ્વર્યા રાયનો દીકરો છુ, મારો જન્મ લંડનમાં.....

સંગીત કુમારે આરોપ લગાવ્યો કે તેના સંબંધીઓએ તેના બર્થ રેકોર્ડ્સ નષ્ટ કરી દીધા છે. આ શખસે ‘માતા’ ઐશ્વર્યા રાયની સાથે મુંબઈ શિફ્ટ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા એક મહિલાએ ગાયિકા અનુરાધા પૌડવાલની દીકરી હોવાનો દાવો કર્યો હતો. હવે એક 32 વર્ષિય યુવકે બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનનો દીકરો હોવાનો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે, તેનો જન્મ 1998માં થયો હતો. તે સમયે એશ્વર્યા રાય 15 વર્ષની હતી. સ્પોટબોયમાં પ્રકાશિત સમાચાર અનુસાર, આ વ્યક્તિનું નામ સંગિત કુમાર છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે, એશ્વર્યા રાય તેની મા છે, અને તેનો આઈવીએફ દ્વારા લંડનમાં જન્મ થયો હતો. રિપોર્ટ્સ મુજબ એક ઈન્ટરવ્યૂમાં સંગીત કુમાર નામના આ શખસે કહ્યું કે ઐશ્વર્યા રાયના માતા-પિતા વૃંદા રાય અને દિવંગત કૃષ્ણરાજ રાયે તેની બે વર્ષ સુધી દેખભાળ કરી. ત્યારબાદ સંગીત કુમારના પિતા વદિવેલૂ રેડ્ડી તેને લઈને વિશાખાપટ્ટનમ જતા રહ્યા.
View this post on Instagram
 

✨❤️✨😍🌟

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

સંગીત કુમારે આરોપ લગાવ્યો કે તેના સંબંધીઓએ તેના બર્થ રેકોર્ડ્સ નષ્ટ કરી દીધા છે. આ શખસે ‘માતા’ ઐશ્વર્યા રાયની સાથે મુંબઈ શિફ્ટ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા કેરળની રહેવાસી કરમાલા મોડેક્સે પણ તે અનુરાધા પૌડવાલની બાયોલોજી દીકરી ગણાવી હતી, તેણે પૂરાવો એ ગણાવ્યો કે, તેના પિતા અને બહુત પ્યાર કરતે હે સનમ સિંગર અનુરાધા એક બીજાના સારા મિત્ર છે. કરમાલાનો દાવો છે કે, તેની પાસે અનુરાધા અને તેના પિતાની મિત્રતાના સાક્ષી પણ છે. અહીં ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાયની વર્ષ 1988માં ઉંમર 15 વર્ષ હતી. આ ન્યૂઝ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ, ઐશ્વર્યા રાયે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget