શોધખોળ કરો
કરન જોહરની 'દોસ્તાના 2'મા જ્હાનવી કપૂર-સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી દેખાય તેવી શક્યતા
1/4

ફિલ્મની વાર્તામાં પણ સમયને અનુસરીને ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે મૂળ ફિલ્મની માફક આ ફિલ્મનું દિગ્દર્શન પણ તરુણ મનસુખાની કરશે. જોકે ફિલ્મને ફ્લોર પર આવતા થોડો સમય લાગશે.
2/4

જો કે કરણ જોહરે જ્હાનવી કપૂરને કાસ્ટ કરવાને લઈને આ વાતને માત્ર અફવા ગણાવી હતી. કરણ જોહર માટે ભાગે નવી પેઢીના કલાકારોને કાસ્ટ કરવામાં માને છે. જોકે હજી ત્રીજા કલાકાર એટલે કે બીજા અભિનેતાની પસંદગી બાકી છે.
Published at : 21 Aug 2018 07:37 AM (IST)
View More





















