શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કરન જોહરની 'દોસ્તાના 2'મા જ્હાનવી કપૂર-સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી દેખાય તેવી શક્યતા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21073633/12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ફિલ્મની વાર્તામાં પણ સમયને અનુસરીને ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે મૂળ ફિલ્મની માફક આ ફિલ્મનું દિગ્દર્શન પણ તરુણ મનસુખાની કરશે. જોકે ફિલ્મને ફ્લોર પર આવતા થોડો સમય લાગશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21073509/sidharth-janhvi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મની વાર્તામાં પણ સમયને અનુસરીને ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે મૂળ ફિલ્મની માફક આ ફિલ્મનું દિગ્દર્શન પણ તરુણ મનસુખાની કરશે. જોકે ફિલ્મને ફ્લોર પર આવતા થોડો સમય લાગશે.
2/4
![જો કે કરણ જોહરે જ્હાનવી કપૂરને કાસ્ટ કરવાને લઈને આ વાતને માત્ર અફવા ગણાવી હતી. કરણ જોહર માટે ભાગે નવી પેઢીના કલાકારોને કાસ્ટ કરવામાં માને છે. જોકે હજી ત્રીજા કલાકાર એટલે કે બીજા અભિનેતાની પસંદગી બાકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21073503/13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે કરણ જોહરે જ્હાનવી કપૂરને કાસ્ટ કરવાને લઈને આ વાતને માત્ર અફવા ગણાવી હતી. કરણ જોહર માટે ભાગે નવી પેઢીના કલાકારોને કાસ્ટ કરવામાં માને છે. જોકે હજી ત્રીજા કલાકાર એટલે કે બીજા અભિનેતાની પસંદગી બાકી છે.
3/4
![મુંબઈ: કરણ જોહરની ફિલ્મ 'દોસ્તાના'ની સિકવલની તૈયારી થતી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિંયકા ચોપરાએ મુખ્ય પાત્ર ભજવ્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે સારી ચાલી હતી. આ ફિલ્મની સીકવલ બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21073458/12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: કરણ જોહરની ફિલ્મ 'દોસ્તાના'ની સિકવલની તૈયારી થતી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિંયકા ચોપરાએ મુખ્ય પાત્ર ભજવ્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે સારી ચાલી હતી. આ ફિલ્મની સીકવલ બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે.
4/4
![કરણ જોહર ઘણા સમયથી આ ફિલ્મની સિકવલ બનાવાની તૈયારી કરતા હતા. કહેવાય છે કે નિર્માતાને હવે યોગ્ય સ્ક્રિપ્ટ મળી ગઇ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરને લેવામાં આવે તેવી શક્યતાઓ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21073454/11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરણ જોહર ઘણા સમયથી આ ફિલ્મની સિકવલ બનાવાની તૈયારી કરતા હતા. કહેવાય છે કે નિર્માતાને હવે યોગ્ય સ્ક્રિપ્ટ મળી ગઇ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરને લેવામાં આવે તેવી શક્યતાઓ છે.
Published at : 21 Aug 2018 07:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)