શોધખોળ કરો

જયા બચ્ચને જણાવી ‘જલસા’ બંગલોના ઇનસાઈડ સિક્રેટ્સ, જાણો પુત્રવધૂ ઐશ્વર્યા વિશે શું કહ્યું....

1/5
 આ સાથે પોતાના બાળપણને યાદ કરતા જ્યાએ કહ્યું કે, જ્યારે અમે લોકો નાના હતા ત્યારે ઘણીવાર પડી જતા હતા, ત્યારે અમને જોનારું કોઈપણ નહોતું. પરંતુ આજે માતા પોતાના બાળકોની ખૂબ સારસંભાળ રાખે છે. સમય બદલાયો છે અને વસ્તુઓ પણ બદલાઈ છે. હવે લોકોમાં અસુરક્ષાની ભાવના પહેલાથી વધારે છે. તેઓ એક જોઈન્ટ ફેમિલીમાં રહે છે આથી હંમેશા કોઈને કોઈ તેમની સાથે હે છે. પરંતુ બદલાતા સમયમાં એકલા રહેતી માતાઓની જવાબદારી વધી જાય છે.
આ સાથે પોતાના બાળપણને યાદ કરતા જ્યાએ કહ્યું કે, જ્યારે અમે લોકો નાના હતા ત્યારે ઘણીવાર પડી જતા હતા, ત્યારે અમને જોનારું કોઈપણ નહોતું. પરંતુ આજે માતા પોતાના બાળકોની ખૂબ સારસંભાળ રાખે છે. સમય બદલાયો છે અને વસ્તુઓ પણ બદલાઈ છે. હવે લોકોમાં અસુરક્ષાની ભાવના પહેલાથી વધારે છે. તેઓ એક જોઈન્ટ ફેમિલીમાં રહે છે આથી હંમેશા કોઈને કોઈ તેમની સાથે હે છે. પરંતુ બદલાતા સમયમાં એકલા રહેતી માતાઓની જવાબદારી વધી જાય છે.
2/5
 જયા બચ્ચને કહ્યું કે, તે ત્યાં જ હોય છે, પરંતુ ઘરના લોકોને લાગે છે કે તે ત્યાં છે જ નહીં. એશ્વર્યા જાતે જ આરાધ્યાને નવડાવે છે અને ડ્રેસઅપ કરે છે. ખાવાનું પણ ખવડાવે છે અને ભણાવે છે. સપા સાંસદે કહ્યું કે, તે આ કાર્યોમાં મદદ કરે છે પણ ખૂબ જ ઓછી. જયા બચ્ચને કહ્યું કે, તેમની દીકરી પણ આવું જ કરે છે. નવા યુગની માતાઓ, પહેલાની માતાઓ કરતા વધારે સારી અને કેરિંગ હોય છે.
જયા બચ્ચને કહ્યું કે, તે ત્યાં જ હોય છે, પરંતુ ઘરના લોકોને લાગે છે કે તે ત્યાં છે જ નહીં. એશ્વર્યા જાતે જ આરાધ્યાને નવડાવે છે અને ડ્રેસઅપ કરે છે. ખાવાનું પણ ખવડાવે છે અને ભણાવે છે. સપા સાંસદે કહ્યું કે, તે આ કાર્યોમાં મદદ કરે છે પણ ખૂબ જ ઓછી. જયા બચ્ચને કહ્યું કે, તેમની દીકરી પણ આવું જ કરે છે. નવા યુગની માતાઓ, પહેલાની માતાઓ કરતા વધારે સારી અને કેરિંગ હોય છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
Embed widget