શોધખોળ કરો

ભણશાળીએ કરણી સેનાના સભ્યોએ શેના માટે આપ્યું નિમંત્રણ? કરણી સેનાએ આપ્યો શું જવાબ?

1/5
 તેના વિચારોને અવગણીને ફિલ્મ રિલીઝની તારીખ નક્કી કરવાથી ઇતિહાસકારોનું અપમાન કર્યું છે. હવે તેનું એકમાત્ર સમાધાન ફિલ્મ પર પ્રતિબંધ લાદવો જ છે. પદ્માવતમાં રાણી પદ્માવતીની ભૂમિકા દીપિકા પાદુકોણ, મહારાવલ રતન સિંહની ભૂમિકા શાહિદ કપૂર અને અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા રણવીર સિંહે નિભાવી છે.
તેના વિચારોને અવગણીને ફિલ્મ રિલીઝની તારીખ નક્કી કરવાથી ઇતિહાસકારોનું અપમાન કર્યું છે. હવે તેનું એકમાત્ર સમાધાન ફિલ્મ પર પ્રતિબંધ લાદવો જ છે. પદ્માવતમાં રાણી પદ્માવતીની ભૂમિકા દીપિકા પાદુકોણ, મહારાવલ રતન સિંહની ભૂમિકા શાહિદ કપૂર અને અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા રણવીર સિંહે નિભાવી છે.
2/5
 કાલ્વીએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, અમે ક્યારેય તેમને ફિલ્મ બતાવવા માટે કહ્યું નથી. અમે તેને નવ ઇતિહાસકારોને તે ફિલ્મ બતાવવા માટે કહ્યું અને તેણે માત્ર ત્રણ લોકોને બતાવી. ઉપરાંત તેણે એ ત્રણ ઇતિહાસકારોની સલાહ પર પણ વિચાર ન કર્યો.
કાલ્વીએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, અમે ક્યારેય તેમને ફિલ્મ બતાવવા માટે કહ્યું નથી. અમે તેને નવ ઇતિહાસકારોને તે ફિલ્મ બતાવવા માટે કહ્યું અને તેણે માત્ર ત્રણ લોકોને બતાવી. ઉપરાંત તેણે એ ત્રણ ઇતિહાસકારોની સલાહ પર પણ વિચાર ન કર્યો.
3/5
 ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીએ કાલ્વીને મોકલેલ પત્રમાં કહ્યું છે કે, રાજપૂત સંગઠન મુખ્ય મદ્દાથી ભટકી ગયા છે. પત્રમાં ભણશાળીએ લખ્યું છે કે, ફિલ્મમાં રાણી પદ્માવતીના સન્માન અને ગરિમાને જાળવી રાખવામાં આવી છે. સપનાવાળું બહુચર્ચિ દૃશ્ય માત્ર એક અફવા છે જેનો ઉલ્લેખ વિતેલા વર્ષ 29 જાન્યુઆરીએ મોકલવામાં આવેલ પત્રમાં કર્યો હતો. એવું કોઈ દૃશ્ય નથી. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે ફિલ્મ જોયા બાદ રાજપૂત સમાજ ગૌરવ અનુભવશે.
ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીએ કાલ્વીને મોકલેલ પત્રમાં કહ્યું છે કે, રાજપૂત સંગઠન મુખ્ય મદ્દાથી ભટકી ગયા છે. પત્રમાં ભણશાળીએ લખ્યું છે કે, ફિલ્મમાં રાણી પદ્માવતીના સન્માન અને ગરિમાને જાળવી રાખવામાં આવી છે. સપનાવાળું બહુચર્ચિ દૃશ્ય માત્ર એક અફવા છે જેનો ઉલ્લેખ વિતેલા વર્ષ 29 જાન્યુઆરીએ મોકલવામાં આવેલ પત્રમાં કર્યો હતો. એવું કોઈ દૃશ્ય નથી. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે ફિલ્મ જોયા બાદ રાજપૂત સમાજ ગૌરવ અનુભવશે.
4/5
 કાલ્વીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, ફિલ્મની રિલીઝ રોકવામાં નહીં આવે તો 24 જાન્યુઆરીએ જૌહર કરવા માટે 1908 ક્ષત્રિય મહિલાઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
કાલ્વીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, ફિલ્મની રિલીઝ રોકવામાં નહીં આવે તો 24 જાન્યુઆરીએ જૌહર કરવા માટે 1908 ક્ષત્રિય મહિલાઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
5/5
નવી દિલ્હીઃ ફિલ્મ નિર્દેશ સંજય લીલા ભણશાળીએ રાજપૂત કરણી સેના અને અન્ય રાજપૂત સંગઠનોને ફિલ્મ પદ્માવત બતાડવા માટે આમંત્રણ આપ્યું છે. સંગઠનના સંરક્ષક લોકેન્દ્ર સિંહ કાલ્વીએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે, પદ્માવતની રિલીઝ ડેટ નક્કી થયા બાદ તેણે ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ આયોજનબદ્ધ ચાલ છે.
નવી દિલ્હીઃ ફિલ્મ નિર્દેશ સંજય લીલા ભણશાળીએ રાજપૂત કરણી સેના અને અન્ય રાજપૂત સંગઠનોને ફિલ્મ પદ્માવત બતાડવા માટે આમંત્રણ આપ્યું છે. સંગઠનના સંરક્ષક લોકેન્દ્ર સિંહ કાલ્વીએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે, પદ્માવતની રિલીઝ ડેટ નક્કી થયા બાદ તેણે ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ આયોજનબદ્ધ ચાલ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget