શોધખોળ કરો
કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા TV સ્ટાર્સ, જુઓ તસવીરો
1/6

કરણવીર બોહરાએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન કહ્યું- કુશલ પંજાબી એક ઉમદા અને સારો માણસ હતો, ખુશમિજાજી હતો. હુ પણ કુશલ પંજાબીના મોતના સમાચાર સાંભળીને સ્તબ્ધ થઇ ગયો છુ. કરણવીરે કહ્યું મને ખબર નથી પડતી કે તે કયા પ્રકારની માનસિક બિમારીમાંથી પસાર થઇ રહ્યો હતો કે, જેના કારણે તેને આ પગલુ ભર્યુ.
2/6

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કુશલ પંજાબી માનસિક સમસ્યાથી પરેશાન હતા. મૃત્યુ પહેલા તેણે દોઢ પન્નાની સુસાઇડ નોટ લખી હતી. કુશલ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું કે તેમની મોત માટે કોઇ પણ જવાબદાર નથી. સુસાઇડ નોટમાં કુશલે પોતાની તમામ પ્રોપર્ટી બે ભાગમાં બરાબર વહેંચી છે. કુશલે તેમની પ્રોપર્ટીનો 50 ટકા ભાગ તેમના માતા-પિતા અને બહેનના નામે મૂક્યો છે. જ્યારે બાકીનો 50 ટકા ભાગ પોતાના 3 વર્ષના દિકરાના નામે કર્યો છે.
Published at : 28 Dec 2019 05:01 PM (IST)
View More





















