શોધખોળ કરો
મનીષ મલ્હોત્રા અને કરણ જૌહર વચ્ચે ‘અફેર’ છે? જાણો શું છે સત્ય
1/4

આપને જાણીને આશ્ચર્ય થશે કે મનીષનાં અકાઉન્ટથી કપલ વાળી કમેન્ટ લાઇક થઇ હતી જેને કારણે તેનાં અને કરણનાં સંબંધની અફવા ઉડી હતી જોકે મનીષે આ આખી ઘટનામાં કંઇ જ તથ્ય નથી તેમ જણાવ્યું હતું.
2/4

મનીષની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યુ હતું કે યુ આ ધ ક્યૂટેસ્ટ કપલ. આ કમેન્ટને કારણે મનિષ અને કરણનાં રિલેશનશિપની ખબર ચર્ચામાં આવી. જે બાદ મનીષ મલ્હોત્રાએ પોતે આ ખબર અને એક વેબ પોર્ટલ સાથે વાત કરી અને તમામ વાતનો બકવાસ ગણાવી. મનીષે કહ્યું કે, કરણ તેનાં ભાઇ જેવો છે અને તેની સાથે સંબંધની વાત બકવાસ છે.
Published at : 30 May 2018 03:02 PM (IST)
View More





















