શોધખોળ કરો

બાળકો ખાતર પત્ની આલિયા સાથે સમાધાન કરવા તૈયાર Nawazuddin Siddiqui, મૂકી આ શરત

Nawazuddin Siddiqui: નવાઝુદ્દીન સિદ્દીકી તેના બાળકોને મળવા માંગે છે અને આ માટે તે તેની પત્ની આલિયા સાથે કાયદાકીય મુદ્દાઓ પર સમાધાન કરવા સંમત થયો છે. જોકે તેણે એક શરત પણ મૂકી છે.

Nawazuddin Siddiqui on Wife Aaliya: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી તેની પત્ની આલિયા સિદ્દીકી સાથેની કાનૂની લડાઈને લઈને ઘણા સમયથી વિવાદમાં છે. અભિનેતાની પત્નીએ તેમના પર ઘરની બહાર કાઢી મૂકવાથી લઈને બળાત્કાર સુધીના અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ મામલાને લગતું એક મોટું અપડેટ આવી રહ્યું છે. અભિનેતાએ કહ્યું છે કે તે પત્ની આલિયા સાથે કાયદાકીય મુદ્દાઓ પર સમાધાન કરવા તૈયાર છે પરંતુ આ માટે તેની એક શરત છે.

પત્ની આલિયા સાથે સમાધાન માટે નવાઝે આ શરત મૂકી

નવાઝુદ્દીન સિદ્દીકીએ બોમ્બે હાઈકોર્ટને કહ્યું છે કે જો તેને તેના બે બાળકો યાની અને શોરાને મળવા દેવામાં આવે તો તે તેની હેબિયસ કોર્પસ અરજી પાછી ખેંચી લેશે. કોર્ટમાં નવાઝના વકીલ પ્રદીપ થોરાટે જણાવ્યું હતું કે અભિનેતાના બંને બાળકો દુબઈમાં તેમની શાળાએ જતા ન હતા અને તેઓ ક્યાં છે તેની કોઈ ભાળ મળી નહોતી જેના લીધે તેઓએ આ પિટિશન દાખલ કરી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)

 

નવાઝે શા માટે અરજી દાખલ કરી

એક અહેવાલ મુજબ તેણે કહ્યું‘મને આ અરજીમાં મળી શકે તેવી મર્યાદિત રાહતની ખબર છે’ તેણે તેના બાળકોને શારીરિક રીતે જોયા નથી અને તે તેમના વિશે ચિંતિત છે. જો આલિયા તેને તેના બંને બાળકોને મળવાની મંજૂરી આપે તો હું આઅરજી પાછી ખેંચી લઈશ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui)

શું કહ્યું આલિયાના વકીલે?

બીજી તરફ આ મામલામાં આલિયાનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ શિખર ખંડેલવાલે જણાવ્યું હતું કે અરજી યોગ્યતા વગરની હતી કારણ કે જ્યારે તે દાખલ કરવામાં આવી ત્યારે તેની અસીલ તેના બે બાળકો સાથે નવાઝની માતાના બંગલામાં રહેતી હતીતો તે કેવી રીતે શક્ય છે કે તેઓને ખબર ન હતી કે બાળકો ક્યાં હતાતેઓ કોઈપણ સમયે તેમના બાળકોની મુલાકાત લેવા માટે મુક્ત છે. જો કે તેઓ પોતે બાળકોને મળી રહ્યા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Embed widget