શોધખોળ કરો
ડો.હાથીના અંતિમ સંસ્કારમાં એવું શું બન્યું કે બબિતાજી ભડકી ગયાં ને જાહેરમાં કાઢ્યો ગુસ્સો? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/15104613/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![મુનમુને લખ્યું કે, “સેલ્ફી લેવા માટે મારા ચહેરા આગળ ફોન ધરી રહેલા બે લોકોને મેં ખખડાવ્યા. આસપાસની બિલ્ડિંગના લોકો અમને જોઈને હસી રહ્યા હતા અને અમારી તસવીરો લઈ રહ્યા હતા. તેમના ચહેરા પર મને કોઈ દુઃખ કે આદરભાવ ન જોવા મળ્યો. એટલે જ કોઈપણ પ્રકારનો તમાશો થાય તે પહેલાં હું એ સ્થળેથી નીકળી ગઈ.”](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/15104633/FB.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુને લખ્યું કે, “સેલ્ફી લેવા માટે મારા ચહેરા આગળ ફોન ધરી રહેલા બે લોકોને મેં ખખડાવ્યા. આસપાસની બિલ્ડિંગના લોકો અમને જોઈને હસી રહ્યા હતા અને અમારી તસવીરો લઈ રહ્યા હતા. તેમના ચહેરા પર મને કોઈ દુઃખ કે આદરભાવ ન જોવા મળ્યો. એટલે જ કોઈપણ પ્રકારનો તમાશો થાય તે પહેલાં હું એ સ્થળેથી નીકળી ગઈ.”
2/5
![સેલ્ફી પણ એટલા માટે લેવી હતી કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકો, વ્હોટ્સએપ પર ફોરવર્ડ કરી શકો અને બીજા સામે એક્ટર સાથે સેલ્ફી લીધાની બડાઈઓ હાંકી શકો. આવા દુઃખના પ્રસંગોએ સામાન્ય લોકો દુઃખમાં ભાગીદાર થવા નહીં પરંતુ સેલિબ્રિટીઝ સાથે તસવીરો લેવા અને તેમને જોવા આવે છે.”](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/15104629/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સેલ્ફી પણ એટલા માટે લેવી હતી કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકો, વ્હોટ્સએપ પર ફોરવર્ડ કરી શકો અને બીજા સામે એક્ટર સાથે સેલ્ફી લીધાની બડાઈઓ હાંકી શકો. આવા દુઃખના પ્રસંગોએ સામાન્ય લોકો દુઃખમાં ભાગીદાર થવા નહીં પરંતુ સેલિબ્રિટીઝ સાથે તસવીરો લેવા અને તેમને જોવા આવે છે.”
3/5
![મુનમુને લખ્યું કે, “આવી દુઃખની ઘડીમાં પણ લોકો કેટલા નિર્દયી હોઈ શકે છે તે જોવા મળ્યું. એક સેલ્ફી માટે લોકોએ મોતનો મલાજો પણ ન જાળવ્યો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/15104624/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુને લખ્યું કે, “આવી દુઃખની ઘડીમાં પણ લોકો કેટલા નિર્દયી હોઈ શકે છે તે જોવા મળ્યું. એક સેલ્ફી માટે લોકોએ મોતનો મલાજો પણ ન જાળવ્યો.
4/5
![મુનમુને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ”જ્યારે અમે હાથીભાઈના અંતિમ સંસ્કાર પહેલા તેમના ઘરે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા ત્યારે ત્યાં લોકોનું વર્તન જોઈને મને આઘાત લાગ્યો. આંટી-અંકલ હોય કે જુવાનિયાઓ તમામ પોતાના ફોનમાં અમારા વીડિયો લઈ રહ્યા હતા, ફોટો ખેંચી રહ્યા હતા અને અમારી સાથે સેલ્ફી લેવાની કોશિશ કરતા હતા.”](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/15104618/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ”જ્યારે અમે હાથીભાઈના અંતિમ સંસ્કાર પહેલા તેમના ઘરે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા ત્યારે ત્યાં લોકોનું વર્તન જોઈને મને આઘાત લાગ્યો. આંટી-અંકલ હોય કે જુવાનિયાઓ તમામ પોતાના ફોનમાં અમારા વીડિયો લઈ રહ્યા હતા, ફોટો ખેંચી રહ્યા હતા અને અમારી સાથે સેલ્ફી લેવાની કોશિશ કરતા હતા.”
5/5
![મુંબઈ: 9 જુલાઈના રોજ હાર્ટ એકેટેથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડો. હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું મૃત્યું થઈ ગયું. ડો. હાથીના અંતિમ સંસ્કાર કેટલાક લોકોના વર્તનથી ‘બબીતાજી’ એટલે કે મુનમુન દત્તા ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. આ મામલે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/15104613/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: 9 જુલાઈના રોજ હાર્ટ એકેટેથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડો. હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું મૃત્યું થઈ ગયું. ડો. હાથીના અંતિમ સંસ્કાર કેટલાક લોકોના વર્તનથી ‘બબીતાજી’ એટલે કે મુનમુન દત્તા ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. આ મામલે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો છે.
Published at : 15 Jul 2018 10:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)