શોધખોળ કરો

સંજય લીલા ભણસાળીની રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં જોવા મળશે આ એક્ટ્રેસનો દીકરો

1/3
આ અહેવાલને કન્ફર્મ કરતા પ્રોજેક્ટ સાથે જોડાયેલ એક સૂત્રએ મીડિયાને જાણકારી આપી છે કે અનમોલ હંમેશાથી જ એક ફિલ્મ સ્ટાર બનવા માગતો હતો અને હવે તે સંજય લીલા ભણસાળીની 'Tuesday and Saturdays'ની ફિલ્મથી લોન્ચ કરવામાં આવી રહ્યો છે. તેણે જણાવ્યું કે, અનમોલની સાથે ઓપોઝિટ એક્ટ્રેસની પસંદગી થઈ જશે કે તરત જ ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવશે. સૂત્ર દ્વારા મળેલી જાણકારી અનુસાર ભણસાળી પણ આ ફિલ્મ ઝડપથી શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ અહેવાલને કન્ફર્મ કરતા પ્રોજેક્ટ સાથે જોડાયેલ એક સૂત્રએ મીડિયાને જાણકારી આપી છે કે અનમોલ હંમેશાથી જ એક ફિલ્મ સ્ટાર બનવા માગતો હતો અને હવે તે સંજય લીલા ભણસાળીની 'Tuesday and Saturdays'ની ફિલ્મથી લોન્ચ કરવામાં આવી રહ્યો છે. તેણે જણાવ્યું કે, અનમોલની સાથે ઓપોઝિટ એક્ટ્રેસની પસંદગી થઈ જશે કે તરત જ ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવશે. સૂત્ર દ્વારા મળેલી જાણકારી અનુસાર ભણસાળી પણ આ ફિલ્મ ઝડપથી શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
2/3
કહેવાય છે કે, આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી છે, જેનું ડાયરેક્શન તણવીર સિંહ કરશે. સંજય લીલા ભણસાળી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહેલ આ ફિલ્મ   સેક્સ કોમેડી જોનરની ફિલ્મ હશે, જેમાં અનમોલ લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા ઇન્ટરનેટ પર અહેવાલ હતા કે આ ફિલ્મમાં કિયારા આડવાણી   લીડ રોલમાં જોવા મળશે, પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે કે, આ ફિલ્મ માટે હાલમાં લીડ એક્ટ્રેસન ફાઈનલ કરવામાં આવી નથી.
કહેવાય છે કે, આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી છે, જેનું ડાયરેક્શન તણવીર સિંહ કરશે. સંજય લીલા ભણસાળી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહેલ આ ફિલ્મ સેક્સ કોમેડી જોનરની ફિલ્મ હશે, જેમાં અનમોલ લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા ઇન્ટરનેટ પર અહેવાલ હતા કે આ ફિલ્મમાં કિયારા આડવાણી લીડ રોલમાં જોવા મળશે, પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે કે, આ ફિલ્મ માટે હાલમાં લીડ એક્ટ્રેસન ફાઈનલ કરવામાં આવી નથી.
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ ઢિલ્લનનો દીકરો અનમોલ ઠાકેરિયા ઢિલ્લન સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા   માટે તૈયાર જોવા મળી રહ્યો છે. પહેલા અહેવાલ હતા કે ભણસાળીની આ ફિલ્મ શાહિદ કરશે, જેનું નામ ‘ટ્યૂઝડે એન્ડ સેટર્ડેઝ’ છે, પરંતુ હવે   અહેવાલ છે કે આ ફિલ્મમાં અનમોલ જોવા મળશે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ ઢિલ્લનનો દીકરો અનમોલ ઠાકેરિયા ઢિલ્લન સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર જોવા મળી રહ્યો છે. પહેલા અહેવાલ હતા કે ભણસાળીની આ ફિલ્મ શાહિદ કરશે, જેનું નામ ‘ટ્યૂઝડે એન્ડ સેટર્ડેઝ’ છે, પરંતુ હવે અહેવાલ છે કે આ ફિલ્મમાં અનમોલ જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.