શોધખોળ કરો

પ્રિયંકા-નિકના લગ્ન થકી ઉમેદ ભવનને થઈ હતી તગડી કમાણી, એક્ટ્રેસે 4 દિવસમાં ઉડાવ્યા કરોડો રૂપિયા

પ્રિયંકા ચોપડાએ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં વિદેશી નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા.

નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્નને 1 વર્ષ થઇ ગયુ છે પણ લાગે છે કે, તેમનાં લગ્ન સાથે જોડાયેલાં કિસ્સા અને કહાનીઓ હજુ સુધી બહાર આવ્યા નથી. હવે આ જોડીનાં લગ્ન અંગે ખુલાસો થયો છે. જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડનાં મુખ્ય કાર્યકારી અધિકારી અને ડિરેક્ટર પુનીત ચટવાલે ઉમેદ ભવનમાં થયેલાં પ્રિયંકા અને નિકનાં લગ્નથી હોટલને થયેલાં ફાયદાનો ખુલાસો કર્યો છે. ફક્ત 4 દિવસમાં પ્રિયંકાએ તેનાં લગ્નમાં એટલો ખર્ચો કર્યો કે આ હોટલને ત્રણ મહિનાનો નફો થઇ ગયો હતો. પ્રિયંકા-નિકના લગ્ન થકી ઉમેદ ભવનને થઈ હતી તગડી કમાણી, એક્ટ્રેસે 4 દિવસમાં ઉડાવ્યા કરોડો રૂપિયા પ્રિયંકા ચોપડાએ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં વિદેશી નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. આ શાહી લગ્નમાં ફક્ત થોડા લોકો જ હાજર રહ્યા હતા. તેમ છતાં પણ ‘દેશી ગર્લ’એ આ લગ્નમાં તગડી રકમ ખર્ચ કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ લગ્નમાં માત્ર વેન્યૂ પાછળ જ 4 લાખ 61 હજાર અમેરિકન ડોલર (લગભગ 3.27 કરોડ રૂપિયા) ખર્ચ થયો હતો. જેમાં ચાર દિવસ સુધી ઉમેદ ભવનમાં રહેવાની મહેમાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. હિંદુ અને ક્રિશ્ચન વિધિથી લગ્ન પણ ઉમ્મેદ ભવનમાં જ થયા હતા. પ્રિયંકા અને નિકના લગ્ન દરમિયાન આખો મહેલ ચાર દિવસ માટે બુક કરાયો હતો. આ ચાર દિવસ દરમિયાન કોઈ પણ બહારના વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પુનીત ચટવાલે કહ્યું, એ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો અમે એટલી આવક કરી હતી કે અમે ત્રણ મહિનામાં આરામથી કામ કરી શકીએ. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને નિકના લગ્ન વર્ષ 2018ના સૌથી ચર્ચાસ્પદ લગ્ન હતા. આ લગ્ન બાદ પ્રિયંકાએ દિલ્હી અને મુંબઈમાં તેના લગ્નનું ભવ્ય રિસેપ્શન પણ આપ્યું હતું. જણાવી દઈએ કે, ઉમેદ ભવન સૌથી શાનદાર પેલેસમાંથી એક છે. અહીં સુંદર બગીચાઓ વચ્ચે 347 રૂમ છે. બેન્ક્વેટ હોલમાં લગભગ 300 લોકો એકઠા થઈ શકે છે. જો કે, હવે તેને રેસ્ટોરાંમાં ફેરવી દેવાયું છે. મહત્વનું છે કે, આ વર્ષે પ્રિયંકા અને નિકના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. ઉમેદ ભવનમાં થયેલા નિક-પ્રિયંકાના લગ્ન દેશ-દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Vadodara Video : વડોદરામાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપી હોવાનું કહીને ધરણા પર બેસી ગઈ મહિલા
Anirudhsinh Jadeja: અનિરુદ્ધસિંહ જાડેજા આજે જશે જેલમાં, સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો
Bhavnagar BJP Vs Congress | ભાવનગરમાં ભાજપ- કોંગ્રેસના નેતા વચ્ચે તુ-તુ મે-મે | abp Asmita
Donald Trump hails PM Modi: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીની ફરી કરી પ્રશંસા
France Protest: ફ્રાંસમાં સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન, આઠ લાખ લોકો રસ્તા પર ઉતર્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
યોગ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન: પતંજલિનો દાવો- અજોડ છે કોલેજનું શિક્ષણ, પાડ્યો વૈશ્વિક પ્રભાવ
યોગ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન: પતંજલિનો દાવો- અજોડ છે કોલેજનું શિક્ષણ, પાડ્યો વૈશ્વિક પ્રભાવ
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Embed widget