શોધખોળ કરો

‘મેરા નામ જોકર’ના અભિનેતાનું થયું નિધન, 150 ફિલ્મોમાં કર્યું હતું કામ

તેનું પૂરું નામ નત્થુ રામટેકે હતું અને તે ખરાબ હાલતમાં પત્ની સાથે જીવન જીવી રહ્યો હતો.

નવી દિલ્હીઃ રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં કામ કરી ચૂકેલ નત્થૂ દાદાનું 28 ડિસેમ્બરને શનિવારે નિધન થઈ ગયું. નત્થૂ દાદા 68 વર્ષના હતા. અહેવાલ હતા કે નત્થૂ દાદા છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા અને તેની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. છત્તીગશડના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે નત્થૂ દાદાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમમે ટ્વીટ કરીને કહ્યું કે, ‘છત્તીસગઢના જાણીતા ફિલ્મ કલાકાર શ્રી નત્થૂ દાદાના નિધના દુઃખદ સમાચાર મળ્યા. તેમનું જવું ફિલ્મ જગત અને કલાકાર જગતની સાથે છત્તીસગઢના લોકો માટે એક ક્ષતિ છે. હું દિવંગત આત્માની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરું છું. તેઓ નાના કદના મોટો કલાકાર હતા. ઓમ શાંતિ’ તેનું પૂરું નામ નત્થુ રામટેકે હતું અને તે ખરાબ હાલતમાં પત્ની સાથે જીવન જીવી રહ્યો હતો. ‘મેરા નામ જોકર’ સિવાય તેમણે ‘કસમે વાદે,’ શક્તિ ‘,’ રામ બલારામ ‘,’ ઉડન્છુ ‘,’ ખોટે સિક્કે ‘,’ ટેક્સી ચોર ‘,’ અનજાને’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘મેરા નામ જોકર’ના અભિનેતાનું થયું નિધન, 150 ફિલ્મોમાં કર્યું હતું કામ ડિસેમ્બરની શરૂઆતમાં તેમને તાવ આવ્યો હતો અને ત્યારબાદ તેણે સરકાર સુધી પોતાની પીડાની વાત પહોંચાડી હતી. તેમણે સરકાર પાસે આર્થિક મદદ અને નોકરીની માંગ કરી હતી. નત્થુ દાદાએ એમ પણ કહ્યું હતું કે જો સરકાર તેમને કોઈ મદદ નહીં આપી શકે, તો તેઓ તેમના પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા જેવા પગલા ભરવા મજબુર થશે. તે મુંબઈથી ખૂબ દૂર તેમના ગામમાં રહેતા હતા. નત્થુ દાદાએ જણાવ્યું હતું કે 1982માં આવેલી ફિલ્મ ધર્મકાંડા દરમિયાન કરોડરજ્જુમાં ઈજા થવાને કારણે તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. ફિલ્મના એક સીનમાં અમજદ ખાને તેને ફેંકી દેવાનો હતો અને બીજા કલાકારને પકડવાનો હતો. પરંતુ તે ઉંચાઇ પરથી નીચે ખાબક્યો અને ઈજાગ્રસ્ત થઈ ગયો. આ પછી તે તેમના ગામ પરત ફર્યો. ફરી મુંબઇ જવાની કોશિશ કરી પણ પરિવારના સભ્યોએ જવા દીધો નહીં અને લગ્ન કરી લીધાં. નત્થુ દાદાએ તેમના માર્ગદર્શક દારા સિંહ સાથે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. મેરા નામ જોકર સિવાય, અન્ય પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget