શોધખોળ કરો
‘પદ્માવત’ રિલીઝ થયાના 5માં દિવસે જ રણવીર સિંહને મળ્યો એવોર્ડ, જાણો કોના તરફથી મળ્યો આ એવોર્ડ
1/6

2/6

જણાવીએ કે, પદ્માવત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં રિલીઝ નથી થઈ. તેમ છતાં ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. પદ્માવતે પેડ પ્રિવ્યૂ દ્વારા 5 કરોડ, ગુરુવારે 19 કરોડ, શુક્રવારે 32 કરોડ, શનિવારે 27 કરોડ, રવિવારે 31 કરોડ અને સોમવારે 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું ઓવરસીઝ કલેક્શન પણ રેકોર્ડ તોડ રહ્યું છે.
Published at : 30 Jan 2018 12:38 PM (IST)
View More























