શોધખોળ કરો

Rashmirekha Ojha Death: 23 વર્ષની અભિનેત્રીએ કરી આત્મહત્યા, પંખાથી લટકતી મળી લાશ

પોલીસના જણાવ્યા અનુસાર, આ આત્મહત્યાનો મામલો હોય તેવું લાગે છે કારણ કે રશ્મિએ એક સુસાઈડ નોટ પણ છોડી છે જેમાં તેણે કહ્યું છે કે તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી.

Rashmirekha Ojha Suicide: લોકપ્રિય ઉડિયા ટેલિવિઝન અભિનેત્રી રશ્મિરેખા ઓઝાનું અવસાન થયું છે. તેનો મૃતદેહ ભુવનેશ્વરમાં તેના ભાડાના મકાનમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તે અહીં નયાપલ્લી વિસ્તારમાં રહેતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 વર્ષીય રશ્મિના પિતાએ આ કેસમાં પુત્રીના લિવ-ઈન પાર્ટનર સંતોષ પાત્રાની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. તેણે પોલીસને જણાવ્યું કે સંતોષે જ તેને તેની પુત્રીના મૃત્યુની જાણ કરી હતી.

આ ઘટના 18 જૂનની રાત્રે બની હતી. શનિવારે પિતાએ રશ્મિને અનેક ફોન કર્યા પરંતુ અભિનેત્રીએ ફોન ઉપાડ્યો નહીં. બાદમાં સંતોષે તેને ફોન કરીને કહ્યું કે રશ્મિનું નિધન થઈ ગયું છે. ઘટનાસ્થળે પહોંચ્યા પછી તેમને ખબર પડી કે સંતોષ અને રશ્મિ તે ઘરમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. ઘરના માલિકે આ માહિતી આપી હતી. રશ્મિના પિતાએ એમ પણ કહ્યું કે તેમને દીકરીના લિવ-ઈન રિલેશનશિપ વિશે ખબર નથી.

પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ આત્મહત્યાનો મામલો હોય તેવું લાગે છે કારણ કે રશ્મિએ એક સુસાઈડ નોટ પણ છોડી છે જેમાં તેણે કહ્યું છે કે તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. તમને જણાવી દઈએ કે થોડા અઠવાડિયા પહેલા બંગાળી સિનેમા અભિનેત્રી બિદિશા દે મજુમદારનો મૃતદેહ પણ તેના કોલકાતા એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો. પોલીસે ઘરનો દરવાજો તોડી લાશને બહાર કાઢી હતી.


Rashmirekha Ojha Death: 23 વર્ષની અભિનેત્રીએ કરી આત્મહત્યા, પંખાથી લટકતી મળી લાશ

બિદિશાએ એક સુસાઈડ નોટ પણ મૂકી હતી જેમાં તેણે કામ ન મળવાની વાત કરી હતી. આ પહેલા બંગાળી અભિનેત્રી પલ્લબી ડે પણ તેના ભાડાના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે આ કેસમાં આત્મહત્યાની આશંકા પણ વ્યક્ત કરી હતી અને તેના લિવ-ઈન પાર્ટનરની ધરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં છોતરા કાઢી નાંખશે
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં છોતરા કાઢી નાંખશે
Gold Silver Price: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો 24-22-18 કેરેટ ગોલ્ડનો ભાવ કેટલો છે
Gold Silver Price: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો 24-22-18 કેરેટ ગોલ્ડનો ભાવ કેટલો છે
Jammu Kashmir: આ પાર્ટી સાથે કાશ્મીરમાં ચૂંટણી લડશે કોંગ્રેસ, જાણો રાહુલ ગાંધીએ કોને આપી પ્રાથમિકતા
Jammu Kashmir: આ પાર્ટી સાથે કાશ્મીરમાં ચૂંટણી લડશે કોંગ્રેસ, જાણો રાહુલ ગાંધીએ કોને આપી પ્રાથમિકતા
Indian Passport: ખુશખબર? હવે વગર વિઝાએ ભારતીયો આ દેશની કરી શકશે યાત્રા
Indian Passport: ખુશખબર? હવે વગર વિઝાએ ભારતીયો આ દેશની કરી શકશે યાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress Nyay Yatra | કોંગ્રેસની ન્યાય યાત્રાનું થઈ ગયું સુરસુરિયું...અમદાવાદમાં જ યાત્રાનું સમાપનAhmedabad Rain Updates | અમદાવાદમાં આજે ફરી તૂટી પડ્યો વરસાદ | Rain News | 22-8-2024Heavy Rain| આગામી 7 દિવસમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ| Heavy Rain ForecastAndhra Pradesh Explosion| આંધ્રપ્રદેશમાં દવા ફેક્ટરીમાં વિસ્ફોટ, 17 લોકોના મોત, 40 અન્ય ઇજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં છોતરા કાઢી નાંખશે
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં છોતરા કાઢી નાંખશે
Gold Silver Price: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો 24-22-18 કેરેટ ગોલ્ડનો ભાવ કેટલો છે
Gold Silver Price: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો 24-22-18 કેરેટ ગોલ્ડનો ભાવ કેટલો છે
Jammu Kashmir: આ પાર્ટી સાથે કાશ્મીરમાં ચૂંટણી લડશે કોંગ્રેસ, જાણો રાહુલ ગાંધીએ કોને આપી પ્રાથમિકતા
Jammu Kashmir: આ પાર્ટી સાથે કાશ્મીરમાં ચૂંટણી લડશે કોંગ્રેસ, જાણો રાહુલ ગાંધીએ કોને આપી પ્રાથમિકતા
Indian Passport: ખુશખબર? હવે વગર વિઝાએ ભારતીયો આ દેશની કરી શકશે યાત્રા
Indian Passport: ખુશખબર? હવે વગર વિઝાએ ભારતીયો આ દેશની કરી શકશે યાત્રા
Ladakh: લેહથી લદ્દાખ જતી ખાનગી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 6ના મોત, અનેક ઘાયલ
Ladakh: લેહથી લદ્દાખ જતી ખાનગી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 6ના મોત, અનેક ઘાયલ
Rain: અમદાવાદમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, સોલા-ગોતાથી સરખેજ સુધી મેઘરાજા મહેરબાન
Rain: અમદાવાદમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, સોલા-ગોતાથી સરખેજ સુધી મેઘરાજા મહેરબાન
'150 ગ્રામ... ચર્ચા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરો', વકીલ પર કેમ ગુસ્સે થયા CJI ચંદ્રચૂડ?
'150 ગ્રામ... ચર્ચા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરો', વકીલ પર કેમ ગુસ્સે થયા CJI ચંદ્રચૂડ?
Kolkata Doctor Case: 'હસો નહીં, એક યુવતીએ જીવ ગુમાવ્યો છે...' SCમાં તુષાર મહેતાએ કપિલ સિબ્બલની કાઢી ઝાટકણી
Kolkata Doctor Case: 'હસો નહીં, એક યુવતીએ જીવ ગુમાવ્યો છે...' SCમાં તુષાર મહેતાએ કપિલ સિબ્બલની કાઢી ઝાટકણી
Embed widget