શોધખોળ કરો

શું રીષિ કપૂરને છે થર્ડ સ્ટેજનું કેન્સર છે? ભાઈ રણધિર કપૂરે કર્યો આ ખુલાસો.....

1/3
 રીષિએ અમેરિકા જતા પહેલાં ટ્વિટર પર પોતાની તબિયતને લઈ માહિતી આપી હતી. ટ્વિટમાં લખ્યું હતું, ''હેલ્લો, એક બીમારીની સારવાર માટે અમેરિકા જઈ રહ્યો છું. શુભેચ્છકોને અપીલ કરું છું કે કારણ વગરના તુક્કા ના લગાવે. મને 45 વર્ષથી વધુ સમય અહીંયા કામ કરતાં કરતાં થઈ ગયો છે. તમાર પ્રેમ તથા દુઆથી જલ્દીથી પરત આવીશ.'' રીષિએ એ સ્પષ્ટતા નહોતી કરી કે તેને કઈ બીમારી થઈ છે.
રીષિએ અમેરિકા જતા પહેલાં ટ્વિટર પર પોતાની તબિયતને લઈ માહિતી આપી હતી. ટ્વિટમાં લખ્યું હતું, ''હેલ્લો, એક બીમારીની સારવાર માટે અમેરિકા જઈ રહ્યો છું. શુભેચ્છકોને અપીલ કરું છું કે કારણ વગરના તુક્કા ના લગાવે. મને 45 વર્ષથી વધુ સમય અહીંયા કામ કરતાં કરતાં થઈ ગયો છે. તમાર પ્રેમ તથા દુઆથી જલ્દીથી પરત આવીશ.'' રીષિએ એ સ્પષ્ટતા નહોતી કરી કે તેને કઈ બીમારી થઈ છે.
2/3
 રણધિરે આગળ કહ્યું હતું કે રીષિની તબિયતને લઈને ચાલતી તમામ અટકળોને નકારી કાઢીએ છીએ અને અત્યારે કોઈ પણ ટેસ્ટ થયા નથી. ન્યૂયોર્ક હોસ્પિટલમાં મળેલી એપોઈન્ટમેન્ટના આધારે ગુરૂવાર(ચોથી ઓક્ટોબર)ના રોજ અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે. કપૂર પરિવાર માટે આ ખરાબ સમય છે. હાલમાં જ તેમણે માતા(કૃષ્ણા રાજ કપૂર)ને ગુમાવ્યા છે. આ સમયે આવી અટકળો કરવી ખરાબ છે.
રણધિરે આગળ કહ્યું હતું કે રીષિની તબિયતને લઈને ચાલતી તમામ અટકળોને નકારી કાઢીએ છીએ અને અત્યારે કોઈ પણ ટેસ્ટ થયા નથી. ન્યૂયોર્ક હોસ્પિટલમાં મળેલી એપોઈન્ટમેન્ટના આધારે ગુરૂવાર(ચોથી ઓક્ટોબર)ના રોજ અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે. કપૂર પરિવાર માટે આ ખરાબ સમય છે. હાલમાં જ તેમણે માતા(કૃષ્ણા રાજ કપૂર)ને ગુમાવ્યા છે. આ સમયે આવી અટકળો કરવી ખરાબ છે.
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર રીષિકપૂરની તબિયને લઈને હાલમાં કોઈ સ્પષ્ટતા નથી થઈ કે બુધવારે મોડી સાંજે એવા અહેવાલ આવ્યા કે રીષિકપૂરને થર્ડ સ્ટેજનું કેન્સર છે. જોકે આ અહેવાલને રીષિકપૂરના પરિવારે નકારી કાઢ્યા હતા. રીષિકપૂરના ભાઈ રણધીર કપૂરે કહ્યું કે, ઋષિના હજુ સુધી ટેસ્ટ થયા નથી. હજુ સુધી અમને એ ખબર નથી કે તેને શું તકલીફ છે અને તે કઈ બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યાં સુધી કે ઋષિને પણ ખબર નથી કે તેને શું થયું છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર રીષિકપૂરની તબિયને લઈને હાલમાં કોઈ સ્પષ્ટતા નથી થઈ કે બુધવારે મોડી સાંજે એવા અહેવાલ આવ્યા કે રીષિકપૂરને થર્ડ સ્ટેજનું કેન્સર છે. જોકે આ અહેવાલને રીષિકપૂરના પરિવારે નકારી કાઢ્યા હતા. રીષિકપૂરના ભાઈ રણધીર કપૂરે કહ્યું કે, ઋષિના હજુ સુધી ટેસ્ટ થયા નથી. હજુ સુધી અમને એ ખબર નથી કે તેને શું તકલીફ છે અને તે કઈ બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યાં સુધી કે ઋષિને પણ ખબર નથી કે તેને શું થયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget