શોધખોળ કરો

આ ડરના કારણે સલમાન ખાને બદલ્યું ફિલ્મ ‘લવરાત્રિ’નું નામ? જાણો શું છે રાખ્યું નવું નામ

1/4
 જ્યારે લવરાત્રિનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે પણ વિરોધ થયો હતો. જાન્યુઆરીમાં આગ્રામાં ‘હિન્દુ હી આગે’ સંગઠને ફિલ્મના ટાઈટલ પર વિરોધ નોંધાવ્યો હતો. મૂવીના પોસ્ટરન પણ સળગાવ્યા હતા. એટલું જ નહીં એક વકીલે બિહારની કોર્ટમાં મૂવીના ટાઈટલને લઈને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સુધીર કુમાર ઓઝાનો આરોપ હતો કે મૂવીનું ટાઈટલ લવરાત્રિ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યું છે.
જ્યારે લવરાત્રિનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે પણ વિરોધ થયો હતો. જાન્યુઆરીમાં આગ્રામાં ‘હિન્દુ હી આગે’ સંગઠને ફિલ્મના ટાઈટલ પર વિરોધ નોંધાવ્યો હતો. મૂવીના પોસ્ટરન પણ સળગાવ્યા હતા. એટલું જ નહીં એક વકીલે બિહારની કોર્ટમાં મૂવીના ટાઈટલને લઈને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સુધીર કુમાર ઓઝાનો આરોપ હતો કે મૂવીનું ટાઈટલ લવરાત્રિ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યું છે.
2/4
 કોઈપણ વિવાદથી બચવા માટે સલમાનને ફિલ્મનું નામ બદલવાનું જ યોગ્ય લાગ્યું. મંગળવારે રાત્રે ફિલ્મનું નવું પોસ્ટર (નવા નામ સાથે) લોન્ચ કરવામાં આવ્યું. સલમાને પોસ્ટર શેર કરતાં લખ્યું, ‘આ કોઈ સ્પેલિંગ મિસ્ટેક નથી’.
કોઈપણ વિવાદથી બચવા માટે સલમાનને ફિલ્મનું નામ બદલવાનું જ યોગ્ય લાગ્યું. મંગળવારે રાત્રે ફિલ્મનું નવું પોસ્ટર (નવા નામ સાથે) લોન્ચ કરવામાં આવ્યું. સલમાને પોસ્ટર શેર કરતાં લખ્યું, ‘આ કોઈ સ્પેલિંગ મિસ્ટેક નથી’.
3/4
નવી દિલ્હીઃ સલમાન ખાનના પ્રોડકસ્શન હાઉસની ફિલ્મ ‘લવરાત્રિ’નું નામ બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે. મેકર્સે ફિલ્મને લઈને થનારા વિવાદોથી બચવા માટે આ નિર્ણય કર્યો છે. આ ફિલ્મનું નામ હિન્દુઓના પાવન પર્વ ‘નવરાત્રિ’ને મળતું આવે એ રીતે રાખવામાં આવ્યું હતું. કારણ કે આ ફિલ્મની થીમ અને કહાને આ નામ સૂટ કરી રહ્યું હતું. જોકે અનેક લોકોએ આ નામને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.
નવી દિલ્હીઃ સલમાન ખાનના પ્રોડકસ્શન હાઉસની ફિલ્મ ‘લવરાત્રિ’નું નામ બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે. મેકર્સે ફિલ્મને લઈને થનારા વિવાદોથી બચવા માટે આ નિર્ણય કર્યો છે. આ ફિલ્મનું નામ હિન્દુઓના પાવન પર્વ ‘નવરાત્રિ’ને મળતું આવે એ રીતે રાખવામાં આવ્યું હતું. કારણ કે આ ફિલ્મની થીમ અને કહાને આ નામ સૂટ કરી રહ્યું હતું. જોકે અનેક લોકોએ આ નામને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.
4/4
 એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને લરવાત્રિના ટાઈલના વિવાદ પર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, મૂવી કોઈપણ સંસ્કૃતિના લોકોની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડતી. કેટલાક દક્ષિણપંથી સંસ્થાઓએ મૂવીના ટાઈટલને લઈને વિરોધ નોંધાવ્યો છે. તેમનું માનવું છે કે, લવરાત્રિ હિંદુ તહેવાર નવરાત્રિનું અપમાન થી કરતું. કેટલાક લોકો, મને નથી ખબર તે કોમ છે, તેમને મૂવીના ટાઈટલથી સમસ્યા છે. આ એક સુંદર ટાઈટલ છે.
એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને લરવાત્રિના ટાઈલના વિવાદ પર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, મૂવી કોઈપણ સંસ્કૃતિના લોકોની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડતી. કેટલાક દક્ષિણપંથી સંસ્થાઓએ મૂવીના ટાઈટલને લઈને વિરોધ નોંધાવ્યો છે. તેમનું માનવું છે કે, લવરાત્રિ હિંદુ તહેવાર નવરાત્રિનું અપમાન થી કરતું. કેટલાક લોકો, મને નથી ખબર તે કોમ છે, તેમને મૂવીના ટાઈટલથી સમસ્યા છે. આ એક સુંદર ટાઈટલ છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, જખૌ નજીક 11 પાકિસ્તાની માછીમાર ઝડપાયા
ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, જખૌ નજીક 11 પાકિસ્તાની માછીમાર ઝડપાયા
Year Ender 2025: RBI એ ક્યારે ક્યારે કર્યો રેપો રેટમાં ઘટાડો, જાણો કેવી રીતે જનતાને આપી રાહત
Year Ender 2025: RBI એ ક્યારે ક્યારે કર્યો રેપો રેટમાં ઘટાડો, જાણો કેવી રીતે જનતાને આપી રાહત
Embed widget