શોધખોળ કરો
રણવીર-દીપિકાની ફિલ્મ ‘પદ્માવતી’ આ વર્ષે નહીં થાય રીલીઝ, જાણો શું છે કારણ?
1/5

જણાવી દઈએ કે મહારાણી પદ્માવતીની આ બાયોપિક છે. તેમની ભૂમિકામાં દીપિકા પાદુકોણ નજર આવનારી છે. રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજી અને શાહિદ કપૂર રાજા રતન સિંહની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી પણ નજર આવશે.
2/5

નવી દિલ્લી: સંજયલીલા ભંણસાલીની રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ ‘પદ્માવતી’ આવતા વર્ષના એપ્રિલ સુધી પાછળ ધકેલાઈ ગઈ છે. પહેલા આ ફિલ્મ આ વર્ષની 17મી નવેમ્બર રિલીઝ થવાની હતી.
Published at : 29 Aug 2017 10:30 AM (IST)
View More























