શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઈરફાન-સોનાલી બાદ હવે આ એક્ટરને થયું કેન્સર! પરિવારે કર્યો ખુલાસો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/10073555/1-shahid-kapoor-suffer-from-stomach-cancer-family-what-say.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![આ વર્ષે બોલિવૂડમાંથી સોનાલી બેન્દ્રે, ઈરફાન ખાન, નફિસા અલી, આયુષ્માનની પત્ની તાહિરાને કેન્સર થયું છે. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે રીષિ કપૂરને પણ કેન્સર છે અને તે અમેરિકામાં તેની સારવાર લેવા ગયો છે. જોકે, તેના ભાઈ રણધિરે આ વાતનું ખંડન કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/10073611/4-shahid-kapoor-suffer-from-stomach-cancer-family-what-say.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વર્ષે બોલિવૂડમાંથી સોનાલી બેન્દ્રે, ઈરફાન ખાન, નફિસા અલી, આયુષ્માનની પત્ની તાહિરાને કેન્સર થયું છે. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે રીષિ કપૂરને પણ કેન્સર છે અને તે અમેરિકામાં તેની સારવાર લેવા ગયો છે. જોકે, તેના ભાઈ રણધિરે આ વાતનું ખંડન કર્યું હતું.
2/4
![બીજી બાજુ શાહિદની મેનેજર આકાંક્ષાએ પણ આ વાતને ખોટી ગણાવી છે. આકાંક્ષાને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો પહેલાં તે હસી પડી હતી અને પછી કહ્યું હતું કે શાહિદ હાલમાં 'કબીર સિંહ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થવાની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/10073605/3-shahid-kapoor-suffer-from-stomach-cancer-family-what-say.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજી બાજુ શાહિદની મેનેજર આકાંક્ષાએ પણ આ વાતને ખોટી ગણાવી છે. આકાંક્ષાને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો પહેલાં તે હસી પડી હતી અને પછી કહ્યું હતું કે શાહિદ હાલમાં 'કબીર સિંહ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થવાની છે.
3/4
![મીડિયાએ જ્યારે શાહિદના પરિવારને તેના કેન્સર હોવા અંગેનો સવાલ પૂછ્યો તો તેઓ ગુસ્સે થઈ ગયા હતાં. પહેલાં તેમણે આ વાતનું ખંડન કર્યું હતું અને પછી કહ્યું હતું કે લોકો કેવી રીતે ગમે તે લખી શકે. આ સમાચાર કયા આધાર પર લખવામાં આવ્યા છે. આ રીતની અફવાઓ ફેલાવી જોઈએ નહીં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/10073559/2-shahid-kapoor-suffer-from-stomach-cancer-family-what-say.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયાએ જ્યારે શાહિદના પરિવારને તેના કેન્સર હોવા અંગેનો સવાલ પૂછ્યો તો તેઓ ગુસ્સે થઈ ગયા હતાં. પહેલાં તેમણે આ વાતનું ખંડન કર્યું હતું અને પછી કહ્યું હતું કે લોકો કેવી રીતે ગમે તે લખી શકે. આ સમાચાર કયા આધાર પર લખવામાં આવ્યા છે. આ રીતની અફવાઓ ફેલાવી જોઈએ નહીં.
4/4
![મુંબઈઃ બોલિવૂડના ચોકલેટી લુક એક્ટર શાહિત કપૂર ફરી એક વખત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર થોડા દિવસથી અહેવાલ છે કે શાહિદને પેટનું કેન્સર થયું છે. જેને લઈને તેના ફેન્સ ખૂબ જ નિરાશ થયા છે. પરંતુ હવે આ અહેવાલને અફવા ગણાવવામાં આવી રહ્યા છે. કારણ કે આ વાતની પુષ્તિ ત્યારે થઈ જ્યારે શાહિદના પરિવારજનોએ પણ આ અહેવાલને નકારી કાઢ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/10073555/1-shahid-kapoor-suffer-from-stomach-cancer-family-what-say.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ બોલિવૂડના ચોકલેટી લુક એક્ટર શાહિત કપૂર ફરી એક વખત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર થોડા દિવસથી અહેવાલ છે કે શાહિદને પેટનું કેન્સર થયું છે. જેને લઈને તેના ફેન્સ ખૂબ જ નિરાશ થયા છે. પરંતુ હવે આ અહેવાલને અફવા ગણાવવામાં આવી રહ્યા છે. કારણ કે આ વાતની પુષ્તિ ત્યારે થઈ જ્યારે શાહિદના પરિવારજનોએ પણ આ અહેવાલને નકારી કાઢ્યા છે.
Published at : 10 Dec 2018 07:36 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)