શોધખોળ કરો

Maharashtra CM Swearing in Ceremony: મહારાષ્ટ્રમાં 25 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ, CMને લઈ સસ્પેન્સ યથાવત 

2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપ સમર્થિત મહાયુતિ ગઠબંધન આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે.

Maharashtra's New Chief Minister: 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપ સમર્થિત મહાયુતિ ગઠબંધન આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે. શપથ ગ્રહણ સમારોહ સોમવાર, 25 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે તેવા અહેવાલ  છે.

શપથ ગ્રહણ સમારોહની જાહેરાત થઈ ગઈ હોવા છતાં મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ યથાવત છે. ભાજપ, શિવસેના (એકનાથ શિંદેની આગેવાની હેઠળ) અને NCP (અજિત પવારની આગેવાની હેઠળ) નો સમાવેશ કરીને મહાયુતિએ જંગી જીત મેળવી અને વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) ને હરાવીને સત્તામાં વાપસી કરી છે. 

ભાજપે  288 વિધાનસભા બેઠકોમાંથી 132 બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે અને 148 બેઠકોમાંથી 132 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. શિવસેનાએ 57 બેઠકો અને NCP (અજિત પવાર જૂથ) 41 બેઠકો જીતીને તેના સહયોગીઓએ પણ સારું પ્રદર્શન કર્યું છે. તેનાથી વિપરીત MVA ગઠબંધનને મોટો આંચકો લાગ્યો હતો. શિવસેના (UBT)એ 20 બેઠકો જીતી, કોંગ્રેસને 16 બેઠકો અને NCP (શરદ પવાર જૂથ)ને માત્ર 10 બેઠકો મળી હતી.

ચૂંટણી પરિણામોમાં ઉલટફેર

આ ચૂંટણી મહાયુતિ માટે મોટો ઉલટફેર સાબિત થયો. પાંચ મહિના પહેલા મહાયુતિ ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકોમાંથી માત્ર 17 બેઠકો જીતી હતી. 

મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ

જો કે જીત બાદ મહાયુતિ ફરી સત્તામાં આવી છે, પરંતુ મુખ્યમંત્રી પદને લઈને સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. એકનાથ શિંદે, જેમણે મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી, શિવસેનાને 57 બેઠકો જીતી હતી.  ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંકેત આપ્યો હતો કે આ નિર્ણય ત્રણ  પક્ષોના રાષ્ટ્રીય નેતૃત્વ પર છોડવામાં આવશે. આ નિવેદનથી એવી અટકળોને વેગ મળ્યો છે કે ભાજપ મુખ્યમંત્રી પદ પર પોતાનો દાવો રાખી શકે છે.

ભાજપની જીત અને ભવિષ્ય

20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપે તેનો રાજકીય આધાર મજબૂત કર્યો છે અને તેના સાથી પક્ષોને એક કરીને અસરકારક રીતે ચૂંટણી લડી છે. જ્યારે કેટલાક એક્ઝિટ પોલ્સે કાંટે કી ટક્કર  હોવાની આગાહી કરી હતી, ત્યારે મહાયુતિની નિર્ણાયક જીતે તેની રાજકીય તાકાત સાબિત કરી હતી. વિધાનસભાની 288 બેઠકોમાંથી 145 બેઠકોની બહુમતી જરૂરી હતી, જેને મહાયુતિએ સરળતાથી પાર કરી લીધી. આ જીતથી મહારાષ્ટ્રમાં ભાજપની તાકાત તો વધી જ છે, પરંતુ પાર્ટીને એક નવી રાજકીય ઉર્જા પણ મળી છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં શું રાજકીય ગતિવિધિઓ સામે આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
Embed widget