શોધખોળ કરો

સલમાન ખાન ઘરમાં ઘૂસેલા સાપને લાકડીથી ઉઠાવી બહર મૂકવા જતો હતો ને સાપે ત્રણ વાર ડંખ માર્યો, પછી શું થયું ?

સલમાન ખાને મીડિયા સાથેની વાતચીતમાં સાપે તેને કઈ રીતે ડંખ માર્યો તે ઘટના અંગે વાત કરી હતી. સલમાનનો દાવો છે કે,  સાપે એક નહીં પરંતુ ત્રણ ત્રણ વાર ડંખ માર્યો હતો.

મુંબઈઃ હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર સલમાન ખાનનો 27 ડીસેમ્બરે જન્મદિવસ હતો. સલમાનના બર્થડેના એક દિવસ પહેલાં 25 ડીસેમ્બરે સાપ કરડ્યો હતો. સલમાનને હોસ્પિટલમા દાખલ કરવો પડ્યો હતો પણ હવે તેને રજા આપી દેતાં તેણે પરિવાર સાથે બર્થ ડે ઉજવ્યો હતો. સલમાન ખાને મીડિયા સાથેની વાતચીતમાં સાપે તેને કઈ રીતે ડંખ માર્યો તે ઘટના અંગે વાત કરી હતી. સલમાનનો દાવો છે કે,  સાપે એક નહીં પરંતુ ત્રણ ત્રણ વાર ડંખ માર્યો હતો.

સલમાને કહ્યું હતું કે, અમે બધાં રૂમમાં બેઠાં હતાં ત્યાં  રૂમમાં સાપ આવી ગયો હતો. સાપને જોઈને બાળકો એકદમ ડરી ગયા હતા. આ કારણે હું રૂમમાં સાપને કાઢવા ગયો હતો. મેં એક મોટી લાકડી લીધી અને પછી એકદમ  પ્રેમથી લાકડીની મદદથી સાપને ઉઠાવ્યો હતો. હું સાપને બહાર લઈને આવી ગયો હતો ને એ દરમિયાન સાપ લાકડી પર ઘણાં જ પ્રેમથી વીંટળાઈ ગયો હતો. પછી તે ધીરે ધીરે મારા હાથ પર ચડવા લાગ્યો હતો. મેં બીજા હાથથી સાપને પકડ્યો અને લાકડી મૂકી દીધી હતી.

સલમાનના દાવા પ્રમાણે તેણે સાપને નીચે મૂકવા પ્રયત્ન કર્યો હતો. એ દરમિયાન સાપે તેને ત્રણ વાર ડંખ માર્યો હતો. સલમાન ખાનને શરૂઆતમાં લાગ્યું કે સાપ ઝેરી છે તેથી તે ડરી ગયો હતો.

સાપે ડંખ માર્યા પછી સલમાન નવી મુંબઈના કામોઠેમાં આવેલી મહાત્મા ગાંધી મિશન હોસ્પિટલમાં ગયો હતો. આ હોસ્પિટલ તમામ સુવિધાથી સજ્જ છે અને તમામ પ્રકારના એન્ટી વેનમ હતા તેથી તાત્કાલિક તેને ઈંજેક્સ અપાયું હતું. સલમાનને સાપ કરડ્યાની ખબર પડતા તેની મદદ માટે સ્થાનિક પોલીસ કમિશ્નર બિપિન કુમાર તથા સ્થાનિક ધારાસભ્ય સંદીપ નાયક પણ દોડી આવ્યા હતા. સાપ કરડ્યા પછી સલમાન છ કલાક હોસ્પિટલમાં રહ્યો હતો. સાપ બિનઝેરી હોવાથી તેને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પચી રજા અપાઈ હતી. 

 

આ પણ વાંચો........ 

હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે

Booster Dose: કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝને લઈને આવ્યા આ મોટા સમાચાર, જાણો બીજા ડોઝ પછી કેટલો ગેપ હશે

Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા

SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
Embed widget